અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાં અલગ અલગ તીવ્રતાથી આંચકો અનુભવાયો છે, પરંતુ ફ્લેટમાં રહેતાં લોકો નીચે આવી ગયા. જામનગરમાં આવ્યો ભૂકંપ.લોકો ઘરની બહાર નીકળી આવ્યા. મોરબી, રાજકોટ જેવા અન્ય શહેરોમાં પણ આંચકા અનુભવાયા.કચ્છમાં તીવ્રતા વધારે હતી 4.5 ની હોવાનું જાણવા મળી રહયુ છે. રાજકોટથી નોર્થ-નોર્થ વેસ્ટ ૧૨૨ કિમી ભૂકંપનું કેન્દ્ર બિંદુ ૫.૮ ની તીવ્રતા
Related Posts
*સુરત : ડાયમંડ ઉદ્યોગમાં સૌથી વધુ કોરોનાવાઈરસ કેસ નોંધાતા.આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિ કતારગામ વિસ્તારની મુલાકાતે પહોંચ્યા.
*સુરત : ડાયમંડ ઉદ્યોગમાં સૌથી વધુ કોરોનાવાઈરસ કેસ નોંધાતા.આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિ કતારગામ વિસ્તારની મુલાકાતે પહોંચ્યા. મનપા કમિશનર બંછાનિધિ પાણી…
હોડી ધૂળેટી પર્વે ઇકોફ્રેન્ડલી નિર્દોષ રંગોમાં કેસુડો નો ભરપૂર ઉપયોગ કરાયો.
હોળી-ધૂળેટી પર્વે નર્મદાના જંગલમાં લાલચટક કેસુડાના ફૂલોએ શોભા વધારી. જંગલ આખું કેસૂડાના ફૂલોથી લડદાયુ,કુદરતી મનોરમ દ્રશ્યો જોવા મળ્યા. રાજપીપળા,તા. 28…
*મુંબઇઃ આ વર્ષે નહીં થાય લાલબાગચા રાજાના દર્શન, કોરોના મહામારીને ધ્યાનમાં લઇને ગણેશોત્સવ ન મનાવવા લીધો નિર્ણય*
*મુંબઇઃ આ વર્ષે નહીં થાય લાલબાગચા રાજાના દર્શન, લાલબાગચા રાજા ગણેશોત્સવ મંડળે કોરોના મહામારીને ધ્યાનમાં લઇને ગણેશોત્સવ ન મનાવવા લીધો…
