અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાં અલગ અલગ તીવ્રતાથી આંચકો અનુભવાયો છે, પરંતુ ફ્લેટમાં રહેતાં લોકો નીચે આવી ગયા. જામનગરમાં આવ્યો ભૂકંપ.લોકો ઘરની બહાર નીકળી આવ્યા. મોરબી, રાજકોટ જેવા અન્ય શહેરોમાં પણ આંચકા અનુભવાયા.કચ્છમાં તીવ્રતા વધારે હતી 4.5 ની હોવાનું જાણવા મળી રહયુ છે. રાજકોટથી નોર્થ-નોર્થ વેસ્ટ ૧૨૨ કિમી ભૂકંપનું કેન્દ્ર બિંદુ ૫.૮ ની તીવ્રતા
Related Posts
રાજપથ ક્લબના મેમ્બરનો કાંડ
રાજપથ ક્લબના મેમ્બરનો કાંડ કલબની મેમ્બરશીપ ગીરવે મૂકી વ્યાજે પૈસા લીધા પોપ્યુલર બિલ્ડરના ભત્રીજા નું કારસ્તાન રાજપથ કલબની મેમ્બરશીપ સામે…
અનલોક-2 જાહેર 31જુલાઈ સુધી શાળા બંધ. રાત્રે 10 થી સવારે 5 સુધી રહેશે કરફ્યુ. સિનેમાં ઘર, જિમ અને ક્લબ ટૂંક સમયમાં ખૂલશે………. સુત્રો
અનલોક-2 જાહેર 31જુલાઈ સુધી શાળા બંધ રાત્રે 10થી સવારે 5 સુધી રહેશે કફર્યું સિનમાં ઘર, જિમ અને ક્લબ ટૂંક સમયમાં…
મહારાષ્ટ્રના સોલાપુરના શિક્ષકને વાર્કી ફાઉન્ડેશનના ટોપ ગ્લોબલ ટીચર પ્રાઈઝ-2020નો દુનિયાના સર્વશ્રેષ્ઠ શિક્ષકનો પ્રતિષ્ઠિત એવોર્ડ ભારતીય શિક્ષક ને મળ્યો. ગ્લોબલ ટીચર પુરસ્કાર માટે દુનિયામાંથી મહારાષ્ટ્રનાં રણજીત સિંહ ડિસલેની પસંદગી કરવામાં આવી
શિક્ષક કભી સાધારણ નહી હોતા.પુરસ્કારની સાથે રણજીત સિંહ ડિસલેને 7 કરોડ રૂપિયાનું ઇનામ મળતા શિક્ષક કરોડપતિ બની ગયો………………………..લેખક: દીપક જગતાપ…………………………શિક્ષક…
