અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાં અલગ અલગ તીવ્રતાથી આંચકો અનુભવાયો છે, પરંતુ ફ્લેટમાં રહેતાં લોકો નીચે આવી ગયા. જામનગરમાં આવ્યો ભૂકંપ.લોકો ઘરની બહાર નીકળી આવ્યા. મોરબી, રાજકોટ જેવા અન્ય શહેરોમાં પણ આંચકા અનુભવાયા.કચ્છમાં તીવ્રતા વધારે હતી 4.5 ની હોવાનું જાણવા મળી રહયુ છે. રાજકોટથી નોર્થ-નોર્થ વેસ્ટ ૧૨૨ કિમી ભૂકંપનું કેન્દ્ર બિંદુ ૫.૮ ની તીવ્રતા
Related Posts
⭕ *ગુજરાતમાં નવા 540 પોઝિટિવ કેસ નોંધાયા,27 લોકોનાં મોત ,340 લોકોને ડિસ્ચાર્જ કરાયા* ⭕ *24 કલાકમાં અમદાવાદ 312
⭕ *ગુજરાતમાં નવા 540 પોઝિટિવ કેસ નોંધાયા,27 લોકોનાં મોત ,340 લોકોને ડિસ્ચાર્જ કરાયા* ⭕ *24 કલાકમાં અમદાવાદ 312,સુરત 93,વડોદરા 45,મહેસાણા…
*જામનગર ખાતે એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ કોન્ફરન્સમાં કેબિનેટમંત્રીની પ્રેરક ઉપસ્થિતિ*
*જામનગર ખાતે એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ કોન્ફરન્સમાં કેબિનેટમંત્રીની પ્રેરક ઉપસ્થિતિ* જામનગરઃ સંજીવ રાજપૂત: નોલેજ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી…
*📍મેઘાલય નાં સીએમ કોનરાડ સંગમાએ ઉદ્ઘાટન કર્યું*
*📍મેઘાલય નાં સીએમ કોનરાડ સંગમાએ ઉદ્ઘાટન કર્યું* વિલિયમસન સંગમા કોલેજ, બાઘમારા નાં બિલ્ડીંગનું ઉદ્ઘાટન પિતા પીએ સંગમા નાં…
