જામનગરઃ શહેરમાં અષાઢી બીજ નિમિત્તે વછરાજ ધામ મંદિર દ્વારા અનોખી રીતે ઉજવણી કરવામાં આવી.

જામનગરઃ શહેરમાં અષાઢી બીજ નિમિત્તે વછરાજ ધામ મંદિર દ્વારા અનોખી રીતે ઉજવણી કરવામાં આવી છે. હાલ જે પ્રકારે કોરોના સંક્રમણનો…

બ્રેકિંગ ન્યૂઝ: રાજ્યનાં મુખ્ય ચૂંટણી અધિકારી થયાં કવોરંટાઇન ડો.એસ.મુરલીક્રિષ્ન થયા હોમ કવોરંટાઇન.

રાજ્યસભા ચૂંટણીનાં ઓફિસર ચેતન પંડયા થયાં હોમ કવોરંટાઇન કોંગ્રેસના ધારાસભ્ય હિંમતસિંહ પટેલ પણ થયા કવોરંટાઇન ભરતસિંહ સોલંકીનાં સંપર્કમાં આવ્યા હતા…

“મગરના આંસુ” – ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા.

“મગરના આંસુ” પાત્રો:1.મુખ્ય સેકેટરી 2.ખુદ મગરભાઈ (સ્થળ:વૈભવશાળી ઓફીસ) સેકેટરી :આઈ રિસ્પેક્ટ.. તમારા ઉપર માન છે.. પણ આ રીતે અહી ચાલ્યા…

‘કેટલીક રાજકીય ટિપ્પણી’ – ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા.

‘કેટલીક રાજકીય ટિપ્પણી’ 1.શંકરસિંહ બાપુએ હવે છોડવા જેવી એક જ વસ્તુ બાકી રાખી છે.. અને એ છે રાજકારણ.. 2.પક્ષ અગત્યનો…

બ્રેકિંગ ન્યુઝ.. અમદાવાદમાં રથયાત્રા કાઢવાની હાઇકોર્ટે આપી મંજૂરી.. આવતીકાલે અમદાવાદમાં નીકળશે રથયાત્રા

બ્રેકિંગ ન્યુઝ.. અમદાવાદમાં રથયાત્રા કાઢવાની હાઇકોર્ટે આપી મંજૂરી.. શરતોને આધીન થઈને નીકળી શકશે રથયાત્રા, સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાને ધ્યાનમાં લઈને…

ભાવનગર મહારાજ સરશ્રી કૃષ્ણકુમારસિંહજીએ સૌથી પહેલું રજવાડું (૧૮૦૦ ગામ) હસતાં હસતાં કેમ આપ્યા હશે!!

**Forwarded as Received🇮🇳* *ફોનમાંથી ખાલી ટિકટોક અને PUBG જેવી એપ ન કાઢી શકનારા જરા વિચાર કરો, ભાવનગર મહારાજ સર શ્રી…

ચીન ની ટિકટોક સામે ભારતીય એપ ચિંગારી 72 કલાકમાં 5 લાખ લોકોએ ડાઉનલોડ કરી.

ભારત-ચીન સરહદ પર વધી રહેલા તણાવ વચ્ચે લોકોએ ચાઇનીઝ ઉત્પાદનો અને એપ્સ બંધ કરવાનું શરૂ કરી દીધું છે. ચીનની લોકપ્રિય…

રથયાત્રાના દિવસે ઘરે જ બનાવો માલપુઆ, ભગવાન જગન્નાથને ધરાવો પ્રસાદ.Sureshvadher

માલપુઆ એક મીઠી વાનગી છે. જેને સૌથી વધારે તહેવારમાં બનાવવામાં આવે છે. પરંતુ લાખ કોશિશ કરો તો પણ તે સ્વાદિષ્ટ…

ગાંધીનગર તાલુકાના તમામ ગામના સરપંચ અને તલાટીશ્રીઓ સાથે જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ વિડિયો કોન્ફરન્સના માઘ્યમથી બેઠક કરી.

ગાંધીનગર: સોમવાર: મહેસુલી વર્ષ પૂર્ણ થવાને આરે હોઇ મહેસુલી વસુલાતની કામગીરી ઝુંબેશ સ્વરૂપે હાથ ધરવા ગાંધીનગર તાલુકાના તમામ ગામના સરપંચશ્રીઓ…

⭕ *ગુજરાતમાં નવા 563 પોઝિટિવ કેસ નોંધાયા,21 લોકોનાં મોત ,560 લોકોને ડિસ્ચાર્જ કરાયા* ⭕ *24 કલાકમાં અમદાવાદ 314,

⭕ *ગુજરાતમાં નવા 563 પોઝિટિવ કેસ નોંધાયા,21 લોકોનાં મોત ,560 લોકોને ડિસ્ચાર્જ કરાયા* ⭕ *24 કલાકમાં અમદાવાદ 314,સુરત 132, વડોદરા…