સરકાર પાસે રસી ના હોવા છતા મસ મોટી જાહેરાત

સરકાર પાસે રસી ના હોવા છતા મસ મોટી જાહેરાત રાજ્યમાં 18 વર્ષથી વધુ વયના લોકો માટે 1મેથી રસીકરણનું અભિયાન શરૂ…

આજે ગુજરાતમાં 12,820 કેસ નોંધાયા, 140 લોકોના મોત

03.05.2021 update 🚨🚨🚨🚨🚨🚨🚨 *આજે ગુજરાતમાં 12,820 કેસ નોંધાયા, 140 લોકોના મોત* *અમદાવાદમાં 4671 કેસ**સુરતમાં 1656 કેસ**રાજકોટમાં 524 કેસ**વડોદરામાં 936 કેસ*…

કોરોના કાળમાં પત્રકારના સગાને મદદની વહારે આવ્યા અમદાવાદ સાંસદ ડૉ કિરીટભાઈ સોલંકી.

*પત્રકારની બીજા પત્રકારના સાગા માટે મદદની અપીલ ફળદાયી નીવડી* કોરોના કાળમાં પત્રકારના સગાને મદદની વહારે આવ્યા અમદાવાદ સાંસદ ડૉ કિરીટભાઈ…

રાજપીપલામાં આયુર્વેદિક કોલેજમાં કાર્યરત કોવિડ-૧૯ હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ ૨૦૦ બેડની સુવિધા ઉપલબ્ધ

રાજપીપલામાં આયુર્વેદિક કોલેજમાં કાર્યરત કોવિડ-૧૯ હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ ૨૦૦ બેડની સુવિધા ઉપલબ્ધ રાજપીપલાતા 3 નર્મદા જિલ્લા ખાતે રાજપીપલા સરકારી આયુર્વેદિક…

દેડીયાપાડા તાલુકાના મુલ્કાપાડા ગામે મહિલા પર વીજળી પડતા મહિલાનું મોત.

દેડીયાપાડા તાલુકાના મુલ્કાપાડા ગામે મહિલા પર વીજળી પડતા મહિલાનું મોત.ખેતરે શેઢા પર ભેંસો ચરાવતી મહિલાનું મોત વેડછા ગામે વીજળી પડતાં…

કોવિડ-હોસ્પિટલ ખાતે મંજુર થયેલ ઓક્સિજન પ્લાન્ટ આગામી એક માસની અંદર કાર્યરત થઇ જશે-

નર્મદા જિલ્લામાં રાજપીપલા કોવિડ-હોસ્પિટલ ખાતે મંજુર થયેલ ઓક્સિજન પ્લાન્ટ આગામી એક માસની અંદર કાર્યરત થઇ જશે-જિલ્લા પ્રભારી મંત્રી બચુભાઇ ખાબડ.ટુંક…

કોરોનાકાળમાં શ્વાસથી સ્મશાન સુધી વિહિપની જનસેવા: અમદાવાદમાં 10 નિઃશુલ્ક શબવાહીનીની સેવા શરૂ કરવામાં આવી.

કોરોનાકાળમાં શ્વાસથી સ્મશાન સુધી વિહિપની જનસેવા: અમદાવાદમાં 10 નિઃશુલ્ક શબવાહીનીની સેવા શરૂ કરવામાં આવી. વિહિપના હેલ્પલાઇન નંબર નીચે મુજબ છે.…

જી.એમ.પટેલ કન્યા છાત્રાલય અને ધ્રોલ સી.એચ.સી. ખાતેના કોવિડ કેર સેન્ટરોની મુલાકાત લેતા અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા*

જી.એમ.પટેલ કન્યા છાત્રાલય અને ધ્રોલ સી.એચ.સી. ખાતેના કોવિડ કેર સેન્ટરોની મુલાકાત લેતા અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા* જામનગર:…

કાળમુખા કોરોનાએ નવજાત પુત્રી અને માતાને અલગ કર્યા..તબીબોએ કાળમુખા કોરોના સામે જંગ ખેલી માતા-પુત્રીનો મિલાપ કરાવ્યો

*કાળમુખા કોરોનાએ નવજાત પુત્રી અને માતાને અલગ કર્યા..તબીબોએ કાળમુખા કોરોના સામે જંગ ખેલી માતા-પુત્રીનો મિલાપ કરાવ્યો* અમદાવાદ: કાળમુખા કોરોનાએ ઘણાંય…

જી.જી. હોસ્પિટલના ડોક્ટરો તથા અધિકારીઓ સાથે કોવિડ અંગેની સમીક્ષા બેઠક યોજતા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા

*જી.જી. હોસ્પિટલના ડોક્ટરો તથા અધિકારીઓ સાથે કોવિડ અંગેની સમીક્ષા બેઠક યોજતા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા* જામનગર :, અન્ન અને નાગરિક પુરવઠા…