નાના રાયપરાના યુવાને ઝેરી દવા પી જઈ આત્મ હત્યા કરતા યુવાનનું મોત

નાના રાયપરાના યુવાને ઝેરી દવા પી જઈ આત્મ હત્યા કરતા યુવાનનું મોત રાજપીપલા, તા 6 નાંદોદ તાલુકા નાના રાયપરાગામના ના…

કેવડિયામાં આગામી દિવસોમાં પર્યાવરણના મહત્વને ધ્યાનમાં રાખીને માત્ર બેટરીથી ચાલતાવાહનોને પ્રાથમિકતા અપાશેઃPM મોદી

કેવડિયા બનશેદેશની પહેલીઈલેક્ટ્રોનિક સિટી વડા પ્રધાન મોદીનું આ સ્વપ્ન ટૂંક સમયમાં થશે સાકાર કેવડિયામાં આગામી દિવસોમાંપર્યાવરણના મહત્વને ધ્યાનમાંરાખીને માત્ર બેટરીથી…

રાજ્યમાં 9 મીટર થી વધુ ઊંચાઈ ધરાવતા મકાનોમાં ચાલતી સંસ્થાઓમાં ફાયર સેફ્ટી NOC લેવાનું રહેશે નહિ.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં ફાયર સેફ્ટી NOC અંગે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય કર્યા છે. મુખ્યમંત્રીવિજય રૂપાણીએ કરેલા આ નિર્ણય અનુસાર ૯…

રાજપીપલાની કોવિડ-૧૯ હોસ્પિટલને CSR એક્ટીવીટી ભાગરૂપે ડોનેશન સ્વરૂપે
મળી ૩ ઓક્સિજન કોન્સન્ટ્રેટરની સુવિધા

રાજપીપલાની કોવિડ-૧૯ હોસ્પિટલને CSR એક્ટીવીટી ભાગરૂપે ડોનેશન સ્વરૂપે મળી ૩ ઓક્સિજન કોન્સન્ટ્રેટરની સુવિધારાજપીપલા,તા6 કોરોનાની વૈશ્વિક મહામારીને અનુલક્ષીને કોરોનાનું સંક્રમણ ઘટાડવા…

જિલ્લા મથકે કોવિડ હોસ્પિટલ, કલેક્ટર-ડીએસપી-જિલ્લા પંચાયત જેવી કચેરીઓ માટે રૂા.૯૮.૭૯ લાખના ખર્ચે ભૂગર્ભ કેબલ દ્વારા ઉપલબ્ધ કરાઇ અવિરત વિજ પુરવઠાની સુવિધા

જિલ્લા મથકે કોવિડ હોસ્પિટલ, કલેક્ટર-ડીએસપી-જિલ્લા પંચાયત જેવી કચેરીઓ માટે રૂા.૯૮.૭૯ લાખના ખર્ચે ભૂગર્ભ કેબલ દ્વારા ઉપલબ્ધ કરાઇ અવિરત વિજ પુરવઠાની…

નોંધારાનો આધાર “ પ્રોજેક્ટ અંતર્ગત “ સેન્ટ્રલ કિચન “ દ્વારા બે ટંકના ભોજન બાદ નિરાધાર પરિવારોને અનેકવિધ સવલતો પુરી પાડવાનું અભિયાનમા આવ્યો વેગ

નોંધારાનો આધાર “ પ્રોજેક્ટ અંતર્ગત “ સેન્ટ્રલ કિચન “ દ્વારા બે ટંકના ભોજન બાદ નિરાધાર પરિવારોને અનેકવિધ સવલતો પુરી પાડવાનું…

વિશ્વ પર્યાવરણ દિને રાજપીપળા જિલ્લા જેલ ખાતે બંદીવાનો માટે પર્યાવરણ વિષય ઉપર નિબંધ સ્પર્ધાનું આયોજન કરાયું

વિશ્વ પર્યાવરણ દિને રાજપીપળા જિલ્લા જેલ ખાતે બંદીવાનો માટે પર્યાવરણ વિષય ઉપર નિબંધ સ્પર્ધાનું આયોજન કરાયું રાજપીપલા,તા 5આજે ૫મી જૂન…

યુવાનોને વિનામૂલ્યે વૅક્સિન આપવા રાજ્ય સરકારે અત્યાર સુધીમાં ૯૩.૧૫ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો

*ગુજરાતમાં ૧૮ થી ૪૪ વયજૂથના ૨૩,૬૩,૨૫૪ યુવાનોને વિનામૂલ્યે વૅક્સિન અપાઈ*_________ *યુવાનોને વિનામૂલ્યે વૅક્સિન આપવા રાજ્ય સરકારે અત્યાર સુધીમાં ૯૩.૧૫ કરોડ…

અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે વૃક્ષારોપણ કરાયું

અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે વૃક્ષારોપણ કરાયું* જામનગર: પર્યાવરણને બચાવવા માટે અનોખી પહેલ કરવામાં…