મોરબીના ટંકારામાં પાણીમાં ડૂબી જવાથી ત્રણ યુવાનોના મોત થાવથી સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ છે

મોરબીના ટંકારામાં પાણીમાં ડૂબી જવાથી ત્રણ યુવાનોના મોત થાવથી સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ છે. રવિવારની રજા અને ફ્રેન્ડશીપ-ડે હોવાથી…

ગુજરાતના મીની કાશ્મીર માંડણ પીકનીક પોઇન્ટ મા પ્રવાસીઓ માટે વાગી બ્રેક

કરજણ ડેમનો બેક વોટર વિસ્તારમા પ્રવાસીઓ માટે નો એન્ટ્રીનું બોર્ડ મારતા પ્રવાસીઓમાં નારાજગી માંડણ (ગાડીત) ગામ કરજણ જળાશયનો સંપાદિત વિસ્તાર…

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે

 *રાજ્યમાં વેપારીઓ-સેવાકીય સંસ્થાઓના કર્મચારીઓ માટે કોરોના વેકસીનેશન ફરજિયાત લેવાની સમયમર્યાદા તા.૧પમી ઓગસ્ટ ર૦ર૧ સુધી લંબાવવામાં આવી છે*.  *મુખ્યમંત્રી…

કેન્સર સામે સતર્કતા” ગુજરાત પ્રેસ અકાદમી અને પ્રાદેશિક માહિતી કચેરી અમદાવાદના સંયુક્ત ઉપક્રમે અને ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટીટ્યુટના સહયોગથી પરિસંવાદ યોજાયો

અમદાવાદ: ભારતમાં 2020માં 13 લાખ કેન્સરના નવા કેસ નોંધાયા છે અને 2030 સુધીમાં આ આંક 15 લાખ સુધી પહોંચી શકે…

રાજ્ય સરકારનો વધુ એક અધિકારી/કર્મચારી/પેન્શનરો માટે હિતલક્ષી નિર્ણય

¤ રાજ્ય સરકારના ૦૯ લાખ ૬૧ હજાર થી વધુ અધિકારી/કર્મચારી-પેન્શનરોને મોંઘવારી ભથ્થાના બાકી એરીયર્સનો લાભ અપાશે : નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ…

જામનગરના પવનચક્કી વિસ્તારમાં આયોજીત વેક્સીનેશન કેમ્પમાં ઉપસ્થિત રહી લોકોને પ્રોત્સાહિત કરતા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા

જામનગરના પવનચક્કી વિસ્તારમાં આયોજીત વેક્સીનેશન કેમ્પમાં ઉપસ્થિત રહી લોકોને પ્રોત્સાહિત કરતા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા* જામનગર શહેરના પવનચક્કી ન્યુ જેલ રોડ,…

જીવાદોરી નર્મદા ડેમની 16 હજાર ચોરસમીટર સપાટીનું 35 વર્ષે વોટર પ્રુફિંગ કરાયું

બ્રેકીંગ નર્મદા : ઉનાળામાં પાણીની સપાટી ઘટાડી રાજ્યોના ડેમ ભરવા સાથે SSNNL એ મુખ્ય કેનાલમાં સિંચાઈ અને લોકોને પીવાના પાણીથી…

જામનગર પ્રદર્શન ગ્રાઉન્ડમાં વૃક્ષોના કટીંગ કરેલ જથ્થામાં ભીષણ આગ લાગી

જામનગર પ્રદર્શન ગ્રાઉન્ડમાં વૃક્ષોના કટીંગ કરેલ જથ્થામાં ભીષણ આગ લાગી ફાયર વિભાગની ટીમ દ્વારા આગને કાબૂમાં લેવામાં આવી

રુમ નો છત નો ભાગ તેમજ તેની નીચે આવેલ રુમ અને બાલ્કની ના પોપડા ઓ એકાએક ધરાશયી થતા અફરાતફરી

અમદાવાદ ના ખોખરા મા આવેલ મ્યુનિસિપલ સ્લમ કવાઁટસ ના જજઁરિત થયેલા બ્લોક નંબર ૧૬ મા રુમ નો છત નો ભાગ…

રદ થયેલી બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાને લઈ મહત્વના અહેવાલ

નવેમ્બર-ડિસેમ્બર સુધીમાં પરીક્ષા યોજાય તેવી સંભાવનાગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ટૂંક સમયમાં કરવામાં કરાઈ શકે છે જાહેરાતપરીક્ષા યોજવાને લઈ…