જામનગરના ધ્રોલ ખાતે ભૂચર મોરીના શહીદોને મુખ્યમંત્રીએ અર્પી વિરાંજલી.

જામનગર: સૌરાષ્ટ્રના જામનગર જિલ્લાના ધ્રોલના ભૂચર મોરી ખાતે મુખ્યમંત્રીએ શૌર્ય યુદ્ધભૂમિમાં શહીદ શૂરવીરોને વિરાંજલી અર્પણ કરી હતી.જામનગરના ધ્રોલ ખાતે આવેલ…

ઈન્ડિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે 3 મેચની ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચ આજથી રમાશે.

હૈદરાબાદઃ ટીમ ઈન્ડિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે 3 મેચની ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચ 26 ડિસેમ્બરથી રમાશે. વિરાટ કોહલીની આગેવાની હેઠળની ટીમ…

ભારતમાં વધુ એક બાળકોની વેક્સિનને મળી મંજૂરી DGCIએ કોવેક્સિનની બાળકોની રસીને આપી મંજૂરી.

ભારતમાં વધુ એક બાળકોની વેક્સિનને મળી મંજૂરી DGCI એ કોવેક્સિનની બાળકોની રસીને આપી મંજૂરી ઇમર્જન્સી યુઝ માટે DGCI એ આપી…

PM નરેન્દ્ર મોદીનું મહત્વનું નિવેદન 15 થી 18 વર્ષના બાળકોને અપાશે રસી

બ્રેકિંગ ન્યૂઝ PM નરેન્દ્ર મોદીનું મહત્વનું નિવેદન 15 થી 18 વર્ષના બાળકોને અપાશે રસી 3 જાન્યુઆરીથી અપાશે વેક્સિન આ નિર્ણય…

બ્રેકિંગ ન્યૂઝ… પીએમ મોદી દેશને કરશે સંબોધન થોડી વારમાં પીએમ મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન

બ્રેકિંગ ન્યૂઝ પીએમ મોદી દેશને કરશે સંબોધનથોડી વારમાં પીએમ મોદીનું રાષ્ટ્રજોગ સંબોધનકોરોના મુદ્દે PM મોદી કરી શકે મહત્વની જાહેરાત

સંભવિત ત્રીજી લહેરના ગુજરાતમાં ભણકારા વાગી ચૂકયા કોરોના તેમજ ઓમિક્રોનના કેસો હવે મોટી સંખ્યામાં બહાર આવી રહ્યા છે

સંભવિત ત્રીજી લહેરના ગુજરાતમાં ભણકારા વાગી ચૂકયા છે. ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ સહિતના શહેરોમાં કોરોના તેમજ ઓમિક્રોનના કેસો હવે મોટી…

જામનગરના ભૂચર મોરી ખાતે મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતમાં શૌર્ય કથા સપ્તાહનું આયોજન, કેન્દ્રીય મંત્રીશ્રી ડો.મહેન્દ્રભાઈ મુંજપરા ઉપસ્થિત રહ્યા.

*જામનગર: અખિલ ગુજરાત રાજપુત યુવા સંઘ દ્વારા ભૂચર મોરી ખાતે ક્ષત્રિય સમાજના શહિદો તેમજ વિર પુરૂષોની શૌર્ય ગાથાને ઉજાગર કરવા…

દક્ષિણ બાંગ્લાદેશમાં મુસાફરો ને લઈ જતી બોટમાં આગ 36 લોકોના મોત.

દક્ષિણ બાંગ્લાદેશમાં મુસાફરોને લઈ જતી બોટમાં આગ લાગવાથી લગભગ 36 લોકોના મોત થયા છે . સ્થાનિક પોલીસે જણાવ્યું કે ,…