“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” ના નટુકાકા તરીકે વિશ્ર્વ ખ્યાતિ પ્રાપ્ત કરનાર આદરણીય ઘનશ્યામભાઈ નાયક(નટુકાકા)નું કેન્સરની ટુંકી બીમારી બાદ દુઃખદ_અવસાન
ભવાઇ અને જુની રંગભૂમિથી શરૂ કરીને છેલ્લે“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” ના #નટુકાકા તરીકેવિશ્ર્વ ખ્યાતિ પ્રાપ્ત કરનાર આદરણીય ઘનશ્યામભાઈ નાયક(નટુકાકા)નું…
