બ્રેકિંગ ન્યૂઝ- કાંકરિયા પાસેની મ્યુનિસિપલ શાળામાં તસ્કરો ત્રાટક્યા

બ્રેકિંગ ન્યૂઝ કાંકરિયા પાસેની મ્યુનિસિપલ શાળામાં તસ્કરો ત્રાટક્યા નોટબુક ચોપડીઓ, ભારતના નકશા સહિત અનેક વસ્તુઓ ચોરી કરી પલાયન સ્કૂલના સંચાલકે…

હાઈકોર્ટેના રાજ્ય સરકારને નિર્દેશ હેલ્મેટના નિયમો કડકાઈથી અમલ કરવાના સંકેત

હેલ્મેટના નિયમો કડકાઈથી અમલ કરવાના સંકેત* *સુનાવણીમાં હાઈકોર્ટેના રાજ્ય સરકારને નિર્દેશ* *હેલ્મેટના કાયદાનું કડકાઈથી પાલન કરાવો: HC* *લોકોની સુરક્ષા બાબતની…

બનાસકાંઠાના ડીસામાં પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારી ધરણાં પર બેઠાં

જીએનએ: ડીસા ઉતર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારી સબ જેલની આગળ ધરણાં પર બેઠાં ગ્રેડ પ્રે ની માંગ સાથે અશોકભાઈ દેસાઈ…

અમદાવાદ સિવિલમાં બે દિવસમાં ત્રણ અંગદાન. અંગદાનમાં મળેલા ૭ અંગોથી પીડોતોનું જીવન બદલાયું

અમદાવાદ: સિવિલ હોસ્પિટલમાં બે દિવસમાં ત્રણ અંગદાન થયા છે. ત્રણ બ્રેઇનડેડ દર્દીઓના અંગદાનમાં મળેલા ૭ અંગોથી જરૂરિયાતમંદ દર્દીઓની વર્ષોની પીડાનો…

લોકશાહીમાં લોકોના પ્રતિનિધિઓની ભૂમિકા સૌથી મહત્વપૂર્ણ હોય છે: રાષ્ટ્રપતિ.

ગાંધીનગર: ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ (24 માર્ચ, 2022) ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભા ખાતે પધાર્યા હતા. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, વિધાનસભાના…

અમદાવાદના ઝૂંપડપટ્ટીવાસીઓને વીસ વર્ષ બાદ બારકોડ વાળા રેશનકાડઁ મળ્યા.

અમદાવાદ: અમદાવાદ ના અસારવા ઝોન ના ઝુપડપટ્ટી મા રહેતા પરિવારો ને વીસ વષઁ બાદ બારકોડ વાળા રેશનકાડઁ મળ્યા છે.: અમદાવાદના…

બલિદાન દિવસે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ભગતસિંહને કરાઈ પુષ્પાંજલિ.

જામનગર: વિશ્વ હિન્દુ પરિષદ- બજરંગ દળ દ્વારા 23 માર્ચ બલિદાન દિવસ નિમિત્તે હવાઈ ચોક ખાતે શહીદ ભગતસિંહની પ્રતિમાને પૂજન અને…

જામનગરમાં શહીદ દિવસ નિમ્મીતે પાંચ શહીદ પરિવારને સન્માન આપી વિરોને અપાઈ ભાવભીની શ્રદ્ધાંજલિ

જામનગર: 23 માર્ચ શહીદ દિવસ તરીકે ઓળખવામાં આવે છે જે દિવસે ભારતના વીર સપૂતો સુખદેવ, ભગતસિંહ અને રાજગુરુને ફાંસી આપવામાં…