રાષ્ટ્રવ્યાપી માઈક્રો ડોનેશન અભિયાનમાં જોડાવા સમર્થકોને અપીલ કરતું જામનગર ભાજપ સંગઠન*

જીએનએ જામનગર: દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા પ્રેરિત ભારતીય જનતા પાર્ટીના ‘માઈક્રો ડોનેશન અભિયાન’ માં કાર્યકરો ઉપરાંત સમર્થકોને પણ…

આપ માં ભંગાણ સુરતમાં આમ આદમી પાર્ટીમાંથી પાંચ નગરસેવકો રાજીનામા ધરીને ભાજપમાં જોડાયા છે

**વિધાનસભા ચૂંટણી પહેલાં AAPમાં ભંગાણ, ‘આપ’નાં 5 કોર્પોરેટરોએ ધારણ કર્યો કેસરિયો* _સુરતમાં આમ આદમી પાર્ટીમાંથી પાંચ નગરસેવકો રાજીનામા ધરીને ભાજપમાં…

ગુજરાતમાં કોરોનાના 6097 કેસરાજ્યમાં કોરોનાથી 35 દર્દીના મોત અમદાવાદમાં

ગુજરાતમાં કોરોનાના 6097 કેસરાજ્યમાં કોરોનાથી 35 દર્દીના મોત અમદાવાદમાં 2225 કેસ, 9 દર્દીના મોતવડોદરામાં 1512 કેસ, 5 દર્દીના મોતરાજકોટમાં 372…

વિશ્વ કૅન્સર દિવસે કૅન્સર પર વિજય પ્રાપ્ત કરનારા લડવૈયાઓના જુસ્સાને બિરદાવતા આરોગ્યમંત્રી

**જીએન અમદાવાદ: આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે વિશ્વ કૅન્સર દિન નિમિત્તે અમદાવાદ સિવિલ મેડિસીટીની ગુજરાત કેન્સર રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટ (GCRI) ખાતે આયોજિત…

રામસર સાઇટ જાહેર થનાર ખીજડીયા પક્ષી અભ્યારણ્ય એટલે પક્ષીઓની ૩૧૪ પ્રજાતિઓનું ઘર, જેમાંની ૨૯ પ્રજાતિઓ અતિ દુર્લભ કક્ષાની

**જીએનએ જામનગર: ખીજડીયા પક્ષી અભયારણ્ય ગુજરાત રાજ્યના જામનગર જિલ્લાના અર્ધ શુષ્ક પ્રદેશમાં કચ્છના અખાતમાં દક્ષિણ તટે આવેલો જળપ્લાવિત વિસ્તાર (વેટલેન્ડ)…

થરાદના મીઠા હાઇવે પરની ઘટનાથરાદની માડકા બ્રાન્ચ કેનાલમાં ટ્રક ખાબકીબોક્સ ભરેલ ટ્રક કેનાલમાં ખાબકીટ્રક ડ્રાઈવરનો આબાદ બચાવ

થરાદના મીઠા હાઇવે પરની ઘટનાથરાદની માડકા બ્રાન્ચ કેનાલમાં ટ્રક ખાબકીબોક્સ ભરેલ ટ્રક કેનાલમાં ખાબકીટ્રક ડ્રાઈવરનો આબાદ બચાવ

અમદાવાદ ના નિકોલ હેન્ડલુમ હાઊસ સામે ની ઘટના મૈટૌ મેડિકલ ની દુકાન પર બીલ બાબતે ૨૦ વષઁ ના યુવક ને મેડિકલ સ્ટોર વાળા ઓ એ બેરહેમી થી માર મારતા બન્યો લોહી લુહાણ

અમદાવાદ ના નિકોલ હેન્ડલુમ હાઊસ સામે ની ઘટના મૈટૌ મેડિકલ ની દુકાન પર બીલ બાબતે ૨૦ વષઁ ના યુવક ને…

વિશ્વ કેન્સર દિવસ: ગુજરાતની એકમાત્ર હોસ્પિટલ જ્યાં કેન્સરના દર્દીની રોબોટ દ્વારા રેડિયોથેરાપી સારવાર થાય છે (ભાગ-2)

જીએનએ અમદાવાદ: દર્દીને ટેબલ પર સૂવાડી દેવામાં આવ્યો છે. સારવાર રૂમમાં કોઇ જ માણસ નથી. ત્યાંથી એક મશીન દર્દીની સમીપે…

આજે વર્લ્ડ કેન્સર ડે: ભારતમાં દર એક લાખની વસ્તીએ ૭૦ થી ૯૦ જેટલા કેન્સરના દર્દીઓ જોવા મળે છે. (ભાગ-1)

**જીએનએ અમદાવાદ: (લેખક: અમિત ચૌહાણ): દુનિયાભરમાં કેન્સર રોગનો વ્યાપ વધી રહ્યો છે. કેન્સર જેવા ભયાવહ રોગ સામે જનજાગૃતિ લાવવા અને…

અંબાજી થી આબુ પગપાળા ચાલી સાંઈબાબાના મંદિરે ધજા અર્પણ કરતું અંબાજી સાઈ મિત્ર મંડળ

**જીએનએ અંબાજી: શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે…