હાશ..સ્યુસાઇડ પોઇન્ટ ગણાતા ટ્રેક પાસે આખરે રેલવે વિભાગે RCC ની દિવાલ બનાવી

અમદાવાદ: મણિનગર કાકરિયા થી કેડિલા ઓવરબિજ સુધી રેલવે પાટા ની બન્ને તરફ RCC ની લાંબી અને ઉંચી દિવાલ બનાવવા નું…

અમદાવાદ ખાતે રાજ્યના પુરવઠા અને શ્રમ વિભાગ ના સહયોગથી ઈ-શ્રમ ઓળખકાર્ડની નોંધણી અને કાર્ડ ઈસ્યુ કરવામાં આવ્યા.

જીએનએ અમદાવાદ: અમદાવાદ ખાતે પુરવઠા વિભાગ ની વટવા ઝોનલ કચેરી મા રાજ્યના શ્રમ વિભાગ ના સહયોગ થી ઈશ્રમ ઓળખકાડઁ ની…

કોરોના મહામારી સામેની લડતમાં સ્વૈચ્છિક જોડાનારા કોરોના વોરિયર્સના જુસ્સાને બિરદાવતો કાર્યક્રમ આયોજિત કરાયો.

જીએનએ અમદાવાદ: કોરોના મહામારી સામેની લડતમાં સ્વૈચ્છિક રીતે જોડાઈ તેને ડામવા ના પ્રયાસોને બિરદાવવા અને તેમના અનુભવો યુવાનો સમક્ષ રજુ…

પાણીનો બેફામ વ્યય: તંત્ર મૌન કેમ?અમદાવાદના ખોખરા-અમરાઈવાડી માર્ગ પર પીવાના પાણીની લાઈનમાં ભંગાણ

.જીએનએ અમદાવાદ: અમદાવાદના ખોખરા-અમરાઈવાડી માર્ગ પરના અનુપમ સિનેમા નજીક આવેલ આશિમા મિલ પાસે પીવાના પાણીની લાઈન લીકેજ થતી જોવા મળી…

અમદાવાદમાં લુખ્ખાઓનો આતંક.. 40 વાહનોના તોડ્યા કાંચ…કોની રહેમ નજર હેઠળ લુખ્ખાઓ બન્યા બેફામ..?

જીએનએ અમદાવાદ : શહેરના નિર્ણયનગર વિસ્તારમાં મોડી રાત્રે અસામાજિક તત્વો દ્વારા ૪૦ થી વધુ ગાડીઓના કાંચ તોડવામાં આવ્યા હતા તેમજ…

સુરેન્દ્રનગર વિરમગામ હાઇવે પર એસ.ટી.બસ અને ખાનગી લકઝરી બસ વચ્ચે અકસ્માતમાં ઘટના સ્થળે એકનું મોત 15 પેસીજરોને ગંભીર ઇજાઓ.

સુરેન્દ્રનગર વિરમગામ હાઇવે પર એસ.ટી.બસ અને ખાનગી લકઝરી બસ વચ્ચે અકસ્માત, સુરેન્દ્રનગર વિરમગામ હાઇવે પર ભાષ્કરપરા ગામ નજીક લકઝરી બસ…

ઉંઝાનાં MLA આશાબેન પટેલનું નિધન અમદાવાદ ઝાયડસમાં લઇ રહ્યાં હતા સારવાર.

બ્રેકિંગ ન્યૂઝ: ઉંઝાનાં MLA આશાબેન પટેલનું નિધન અમદાવાદ ઝાયડસમાં લઇ રહ્યાં હતા સારવાર ડેન્ગ્યૂને કારણે મલ્ટી ઓર્ગન ફેઇલ થતાં નિધન…

અમદાવાદમાં સોલા સિમ્સ હોસ્પિટલથી હેબતપુરને જોડતા રસ્તા ઉપર ફોરલેન ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

જીએનએ અમદાવાદ: ગાંધીનગરના સાંસદ અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે અમદાવાદમાં સિમ્સ હોસ્પિટલ ચાર રસ્તાથી હેબતપુરને જોડતા…

અમદાવાદ ખાતે માનવ અધિકાર દિવસની કરવામાં આવી ઉજવણી

.જીએનએ અમદાવાદ: અમદાવાદ અજીત મીલ પાસે આવેલ સીટી પોઈન્ટ રેસ્ટોરન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસની ઉજવણી “આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા…

અમદાવાદની શાળાના વિદ્યાર્થીઓએ લખ્યા પીએમઓને 2 હજાર પોસ્ટકાર્ડ.

જીએનએ અમદાવાદ: અમદાવાદની એક શાળાના વિધ્યાર્થીઓએ પીએમ. ઓફિસને 2 હજાર પોસ્ટકાર્ડ લખ્યા છે. અમદાવાદની ઈશનપુરની મુકતજીવન શાળાના વિધાર્થીઓએ વડાપ્રધાન કાર્યાલયને…