સુરેન્દ્રનગર વિરમગામ હાઇવે પર એસ.ટી.બસ અને ખાનગી લકઝરી બસ વચ્ચે અકસ્માત, સુરેન્દ્રનગર વિરમગામ હાઇવે પર ભાષ્કરપરા ગામ નજીક લકઝરી બસ અને સુરેન્દ્રનગર અમદાવાદ રૂટની એસ.ટી. બસ સામસામ અથડાઈ, અકસ્માતમાં ઘટના સ્થળે એકનું મોત 15 પેસીજરોને ગંભીર ઇજાઓ થતા 108 ની મદદથી લખતર અને સુરેન્દ્રનગર સારવાર માટે ખસેડવામાં આવ્યા.
Related Posts
નર્મદા જિલ્લામાં આજે બીજા તબક્કાના બીજા દિવસે ૩,૦૦૭ પૈકી ૬૦૦ ફ્રન્ટ લાઇન વર્કરોને કોવિડ-૧૯ વેક્શીનેશન હેઠળ આવરી લેવાયા
નર્મદા જિલ્લામાં આજે બીજા તબક્કાના બીજા દિવસે ૩,૦૦૭ પૈકી ૬૦૦ ફ્રન્ટ લાઇન વર્કરોને કોવિડ-૧૯ વેક્શીનેશન હેઠળ આવરી લેવાયા નિવાસી અધિક…
નસવાડી એક્લવ્ય તિરંદાજી એકેડેમી ના પાંચ તિરંદાજો રાષ્ટ્રીયકક્ષાએ પસંદગી પામ્યા
નસવાડી એક્લવ્ય તિરંદાજી એકેડેમી ના પાંચ તિરંદાજો રાષ્ટ્રીયકક્ષાએ પસંદગી પામ્યા 1/10/2021 ના રોજ ઝારખંંડ જમશેદપુર ખાતે રમવા જશે રાજપીપલા,તા.28 નસવાડી…
થોડીક રમુજો… 😜ફરજચુસ્તતા😜
થોડીક રમુજો… 😜ફરજચુસ્તતા😜 ચાર પાંચ પોલીસવાળા આવ્યા અને દારુ વેચનાર બુટલેગરને માસ્ક ન પહેરવા બદલ એની 1000 રુપિયાની પાવતી ફાડી…
