સુરેન્દ્રનગર વિરમગામ હાઇવે પર એસ.ટી.બસ અને ખાનગી લકઝરી બસ વચ્ચે અકસ્માત, સુરેન્દ્રનગર વિરમગામ હાઇવે પર ભાષ્કરપરા ગામ નજીક લકઝરી બસ અને સુરેન્દ્રનગર અમદાવાદ રૂટની એસ.ટી. બસ સામસામ અથડાઈ, અકસ્માતમાં ઘટના સ્થળે એકનું મોત 15 પેસીજરોને ગંભીર ઇજાઓ થતા 108 ની મદદથી લખતર અને સુરેન્દ્રનગર સારવાર માટે ખસેડવામાં આવ્યા.
Related Posts
*📍કોંગ્રેસની બીજી યાદીમાં ગુજરાતની 7 બેઠક પર નામ જાહેર*
*📍કોંગ્રેસની બીજી યાદીમાં ગુજરાતની 7 બેઠક પર નામ જાહેર* બનાસકાંઠા બેઠક – ગેનીબેન ઠાકોર વલસાડ બેઠક – અનંત પટેલ…
નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીનભાઈ પટેલના હસ્તે ૧.૪૮ કિ.મી લંબાઈનો પુલ નાગરિકો માટે ખુલ્લો મુકાયો*
*થલતેજ અંડરપાસથી સોલા ઓવરબ્રિજ સુધીનો ૧૫૦૦ મીટરનો એલીવેટેડ બ્રીજ આજથી શરૂ* *નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીનભાઈ પટેલના હસ્તે ૧.૪૮ કિ.મી લંબાઈનો…
રાજપીપળા જીલ્લા જેલ ખાતે કેદી બંધુઓ માટે યોગ શિબિરનું આયોજન કરાયું.
રાજપીપળા જીલ્લા જેલ ખાતે કેદી બંધુઓ માટે યોગ શિબિરનું આયોજન કરાયું. બંદિવાનો તેમજસ્ટાફ કર્મચારીમાં કોરોના વાયરસનું સંક્રમણ ફેલાય નહિ ત…
