સુરેન્દ્રનગર વિરમગામ હાઇવે પર એસ.ટી.બસ અને ખાનગી લકઝરી બસ વચ્ચે અકસ્માત, સુરેન્દ્રનગર વિરમગામ હાઇવે પર ભાષ્કરપરા ગામ નજીક લકઝરી બસ અને સુરેન્દ્રનગર અમદાવાદ રૂટની એસ.ટી. બસ સામસામ અથડાઈ, અકસ્માતમાં ઘટના સ્થળે એકનું મોત 15 પેસીજરોને ગંભીર ઇજાઓ થતા 108 ની મદદથી લખતર અને સુરેન્દ્રનગર સારવાર માટે ખસેડવામાં આવ્યા.
Related Posts
શેમારુ મી નો નવતર પ્રયોગ: હવે આંગળીના ટેરવે જોઈ શકશો 250 થી વધુ ગુજરાતી નાટકો. અમદાવાદ ખાતે નાટ્યસામ્રાટૉનું યોજાયું સંમેલન.
અમદાવાદ: ગુજરાતી નાટકો અને ફિલ્મો આપને જો આંગળીના ટેરવે જોવા મળી જાય તો વાત જ કંઈક અલગ થઈ જાય છે.…
કામરેજ વિધાનસભાના અલલ અલગ વિસ્તારની મુલાકાત લેતા રાજ્ય શિક્ષણમંત્રી પ્રફુલભાઈ જીએનએ સુરત: ઘણી વાર લોકોના મોંએ સાંભળીએ છીએ કે અમે…
ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ. કોલેજ ઓફ કોમર્સને સતત સાતમાં વર્ષે દેશની શ્રેષ્ઠ કોમર્સ કોલેજોમાં સ્થાન મળ્યું છે.
કઠોર પરિશ્રમ તથા શુભ આશયથીપ્રગતી તથા સિધ્ધી પ્રાપ્ત થાય છે : સંજય વકીલગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ. કોલેજ ઓફ કોમર્સને…
