સુરેન્દ્રનગર વિરમગામ હાઇવે પર એસ.ટી.બસ અને ખાનગી લકઝરી બસ વચ્ચે અકસ્માત, સુરેન્દ્રનગર વિરમગામ હાઇવે પર ભાષ્કરપરા ગામ નજીક લકઝરી બસ અને સુરેન્દ્રનગર અમદાવાદ રૂટની એસ.ટી. બસ સામસામ અથડાઈ, અકસ્માતમાં ઘટના સ્થળે એકનું મોત 15 પેસીજરોને ગંભીર ઇજાઓ થતા 108 ની મદદથી લખતર અને સુરેન્દ્રનગર સારવાર માટે ખસેડવામાં આવ્યા.
Related Posts
વર્ષ 1990 કસ્ટોડિયલ ડેથમાં પૂર્વ પોલીસ કર્મચારી પ્રવિણસિંહ ઝાલાના હાઈકોર્ટના જસ્ટિસ સોનિયા ગોકણીએ 10 દિવસના વચગાળાના જામીન મંજૂર કર્યા.
અમદાવાદઃ વર્ષ 1990 કસ્ટોડિયલ ડેથ કેસમાં સંડોવાયેલા પૂર્વ પોલીસ કર્મચારી પ્રવિણસિંહ ઝાલાના બુધવારે હાઈકોર્ટના જસ્ટિસ સોનિયા ગોકણીએ 10 દિવસના વચગાળાના…
કુમકુમ મંદિર દ્વારા શ્રી સ્વામિનારાયણ ભગવાનની ર૪૦ મી જયંતી ની ઉજવણી કરવામાં આવી.
*કુમકુમ મંદિર દ્વારા શ્રી સ્વામિનારાયણ ભગવાનની ર૪૦ મી જયંતી ની ઉજવણી કરવામાં આવી.* શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર…
આજથી સોમનાથ મંદિરનો પ્રસાદ પોસ્ટ મારફતે મોકલાશે
આજથી સોમનાથ મંદિરનો પ્રસાદ પોસ્ટ મારફતે મોકલાશે, ટ્રસ્ટના સેક્રેટરી પી.કે.લહેરીએ પોસ્ટલ પ્રસાદ સેવાનો કરાવ્યો પ્રારંભ
