સુરેન્દ્રનગર વિરમગામ હાઇવે પર એસ.ટી.બસ અને ખાનગી લકઝરી બસ વચ્ચે અકસ્માત, સુરેન્દ્રનગર વિરમગામ હાઇવે પર ભાષ્કરપરા ગામ નજીક લકઝરી બસ અને સુરેન્દ્રનગર અમદાવાદ રૂટની એસ.ટી. બસ સામસામ અથડાઈ, અકસ્માતમાં ઘટના સ્થળે એકનું મોત 15 પેસીજરોને ગંભીર ઇજાઓ થતા 108 ની મદદથી લખતર અને સુરેન્દ્રનગર સારવાર માટે ખસેડવામાં આવ્યા.
Related Posts
એશિયાની સૌથી મોટી વડોદરાની કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસબેડામાં દોડધામ
 વડોદરાના દિવાળીપુરા ખાતે આવેલી એશિયાની સૌથી મોટી કોર્ટ એવી વડોદરા કોર્ટના બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં ખળભળાટ મચી જવા…
અંબાજી મંદિર ખાતે 100 ગ્રામ સોના નું દાન આવ્યું, અમદાવાદ ના ભક્ત એ દાન આપ્યું
અંબાજી મંદિર ખાતે 100 ગ્રામ સોના નું દાન આવ્યું, અમદાવાદ ના ભક્ત એ દાન આપ્યું આ સિવાય 1 કિલો ચાંદી…
*લગ્નમાં અનેકને કોરોનાનો ચેપ લાગ્યો.વરરાજાનું મૃત્યુ*
પટના: પટનાના ગ્રામીણ વિસ્તારમાં પંદર દિવસ અગાઉ ૧૫મી જૂને થયેલા લગ્નમાં ભાગ લેનાર વરરાજાનું લગ્નના બે દિવસ બાદ તાવ આવીને…
