નાણામંત્રી ર્નિમલા સીતારમણે નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં સામાન્ય લોકો માટે ઈ-પાસપોર્ટ આપવાની જાહેરાત કરી

વિદેશ મંત્રી એસ. જયશંકરે સંસદમાં સાંસદોને ઈ-પાસપોર્ટ વિશેની તમામ માહિતી આપી અને કહ્યું કે આ માટે બહુ-સ્તરીય સુરક્ષા વ્યવસ્થા કરવામાં…

ગિરનારની તપોભૂમિને તપ સાધનાની વિશ્વ ફલક પાર મુકનાર સિદ્ધ પુરુષ પૂજ્ય કાશ્મીરી બાપુ આજ દેવલોક સિધાવ્યા.જય ગિરનારી

ગિરનારની તપોભૂમિને તપ સાધનાની વિશ્વ ફલક પાર મુકનાર સિદ્ધ પુરુષ પૂજ્ય કાશ્મીરી બાપુ આજ દેવલોક સિધાવ્યા છે ..બાપુ તો સદેવ…

ગુજરાતનાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના કૌટુંબિક કાકાની હત્યા

ગુજરાતનાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના કૌટુંબિક કાકાની હત્યાથી ચકચાર: લિફ્ટમાં નીચે જવા મામલે મહેશભાઈ માર મારવામાં આવ્યો હતો, સારવાર દરમિયાન હોસ્પિટલમાં…

કોરોના અપડેટ્સ…….આજે ગુજરાતમાં કોરોનાના 3897 કેસ નોંધાયા,19ના મોત

આજે ગુજરાતમાં કોરોનાના 3897 કેસ નોંધાયા,19ના મોત અમદાવાદમાં 1288,વડોદરામાં 980 કેસમહેસાણા 186,સુરતમાં 284 કેસબનાસકાંઠા 139,કચ્છમાં 131 કેસગાંધીનગર 168,રાજકોટમાં 166 કેસખેડા…

સ્મરણ સાથે શ્રદ્ધાંજલિ: લતા દીદીએ પીએમના માતૃશ્રી હીરાબાને પત્ર લખી કહ્યું પ્રથમ વખત ગુજરાતીમાં લખું છું

જીએનએ અમદાવાદ: ભારત રત્ન કોકિલા કંઠી લતા મંગેશકરે આજે દુનિયાને અલવિદા કહ્યું. દેશભરમાં શોકનો માહોલ છવાયો. દેશમાં 2 દિવસનો રાષ્ટ્રીય…

લતા મંગેશકરનું ૯૨ વર્ષ ની ઉંમરમાં નિધન.લતાજીના નિધનથી બોલીવુડમાં ઘેરા શોકની લાગણી 28 દિવસથી ICUમાં હતા લતા મંગેશકર

સ્વર સામ્રાજ્ઞીની લતા મંગેશકરનું નિધનલતા મંગેશકરને થયો હતો કોરોનાબ્રિચ કેન્ડી હોસ્પિટલમાં હતા સારવાર હેઠળલતાજીના નિધનથી બોલીવુડમાં ઘેરા શોકની લાગણી28 દિવસથી…

પાલનપુર ખાતે રિયલ એસ્ટેટના 450થી વધુ કામદારોનું વિનામૂલ્યે હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું.

પાલનપુર: ફિનોલિક્સ પાઇપ(FIL) અને તેનું સી એસ આર પાર્ટનર મુકુલ માધવ ફોઉન્ડેશન (MMF) એ આજ રોજ ગુજરાત મલ્ટી ટ્રેડ કંપની(GMTC),…

કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર છે. લાંબી રાહ જોયા બાદ મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો નક્કી કરવામાં આવ્યો

કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર છે. લાંબી રાહ જોયા બાદ મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો નક્કી કરવામાં…

પ્રધાનમંત્રી મોદી હૈદરાબાદમાં ICRISATના કાર્યક્રમમાં કરી જાહેરાત દેશના 80 ટકા નાના ખેડૂતો પર અમારુ ધ્યાન છે.

હૈદરાબાદમાં ICRISATના કાર્યક્રમમાં બોલતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ક્લાઈમેટ ચેલેન્જના પડકારોમાંથી આપણા ખેડૂતોને બચાવવા માટે ફ્યુસન પર અમારુ વિશેષ ધ્યાન…

સોમવાર તા. ૦૭/૦૨/૨૦૨૨થી જૂની SOP (કોરોનાની ગાઈડલાઇન) પ્રમાણે ધોરણ ૧થી ૯નું ઓનલાઇન અને ઓફલાઇન શિક્ષણકાર્ય વાલીઓની સંમતિ સાથે શરૂ કરવામાં આવશે

*■ રાજ્યમાં કોરોનાના કેસો ઓછા થતા અને વિદ્યાર્થીના અભ્યાસમાં મુશ્કેલી ન થાય તે હેતુથી સોમવાર તા. ૦૭/૦૨/૨૦૨૨થી જૂની SOP (કોરોનાની…