ગાંધીનગર ખાતે માહિતી ખાતાના કર્મયોગીઓ માટે એક દિવસીય તાલીમ આપી તજજ્ઞો દ્વારા માર્ગદર્શન અપાયું

જીએનએ ગાંધીનગર: માહિતી ખાતાના કર્મયોગીઓને આધુનિક સોશિયલ મીડિયા સાથે વધુ માહિતગાર કરવા માટે ધ લીલા, ગાંધીનગર ખાતે ‘સોશિયલ મીડિયા એન્ડ…

ગુજરાતના રાજ્ય પાલશ્રી ની મુલાકાત લેતા દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ

જીએનએ ગાંધીનગર: દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ એર માર્શલ વિક્રમસિંહે 03 ડિસેમ્બર 2021ના રોજ ગાંધીનગરમાં રાજભવન ગુજરાતના રાજ્યપાલશ્રીની…

જામનગરમાં ઓમિક્રોનનો પ્રથમ કેસ ગુજરાતમાં ઓમિક્રોન વેરિયંટની એન્ટ્રી

બ્રેકિંગ ન્યૂઝ જામનગરમાં ઓમિક્રોનનો પ્રથમ કેસ ગુજરાતમાં ઓમિક્રોન વેરિયંટની એન્ટ્રી ઝિમ્બાબ્વે થી પરત આવ્યો હતો યુવક ટેસ્ટ માટે સેમ્પલ પુણે…

વ્યમ રક્ષામઃ ભારતીય જળસીમાની અમોઘ રક્ષા કરતું જહાજ સજગ. ICGના જહાજ સજગનું દરિયામાં દિલધડક ઓપરેશન. (ભાગ-3)

જીએનએ અમદાવાદ: સમુદ્રના પાણીમાં દરિયાઈ સીમામાં અનૈતિક પ્રવૃત્તિને ડામવા ભારતીય તટ રક્ષક દળનું અડીખમ ઉભું રહેતું જહાજ *સજગ* જે આકાશ…

અમદાવાદમાં ઓમિક્રોન નો શંકાસ્પદ કેસ દર્દી ઓમિક્રોન સંક્રમિત ન હોવાનો સુપ્રિટેન્ડેન્ટનો દાવો સિવિલમાં શંકાસ્પદ દર્દીને કરાયો દાખલ.

બ્રેકિંગ ન્યૂઝ…… અમદાવાદમાં ઓમિક્રોનનો શંકાસ્પદ કેસ દર્દી ઓમિક્રોન સંક્રમિત ન હોવાનો સુપ્રિટેન્ડેન્ટનો દાવો સિવિલમાં શંકાસ્પદ દર્દીને કરાયો દાખલ સેમ્પલ લઈને…

રાજકોટમાં આજે એક કમકમાટી ઉપજાવે તેવી ઘટના બની હતી. અહીં એક હોટેલના ચોથા માળેથી બાળકી નીચે પટકાઈ હતી

રાજકોટમાં આજે એક કમકમાટી ઉપજાવે તેવી ઘટના બની હતી. અહીં એક હોટેલના ચોથા માળેથી બાળકી નીચે પટકાઈ હતી. જાણવા મળતી…

ગાંધીનગર ખાતે પ્રોસેસિંગ અને પેકેજિંગ ઉદ્યોગ માટે આંતરરાષ્ટ્રીય વેપાર મેળાનો કરાયો પ્રારંભ.

જીએનએ ગાંધીનગર: ઈન્સ્ટિટ્યુટ ઓફ પેકેજીંગ મશીનરી મેન્યુફેક્ચરર્સ ઓફ ઈન્ડિયા, પીએચડી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને મેસે મુઇચેન ઇન્ડિયા દ્વારા ગાંધીનગર…

બ્રેકિંગ ન્યૂઝ:જગદીશ ઠાકોર બન્યાં પ્રદેશ કોંગ્રેસ નાં નવા પ્રમુખ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ ની સત્તાવાર જાહેરાત

બ્રેકિંગ ન્યૂઝ:જગદીશ ઠાકોર બન્યાં પ્રદેશ કોંગ્રેસનાં નવા પ્રમુખ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ ની સત્તાવાર જાહેરાત કરાઇ હાઇકમાન્ડે ચાવડાની કામગીરીની કરી પ્રશંસા…

જામનસગરમાં કોરોનામાં જે દેવગતિ પામ્યા હોય એમની આત્માને સદગતિ પ્રાપ્ત થાય એ હેતુએ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું કરાશે આયોજન.

. જીએનએ જામનગર: સહર્ષ સાથે જણાવવાનું કે સ્વ શ્રી લતાબા અને અનિરુદ્ધસિંહ જાડેજા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ” શ્રીમદ…

વ્યમ રક્ષામઃ દિલધડક ઓપરેશનને અંજામ આપવા સજ્જ છે ICGના દરિયાઈ અને આકાશીય જહાજ યોદ્ધાઓ* (ભાગ-2)

*જીએનએ અમદાવાદ: આકાશ હોય કે દરિયાઈ પાણી દેશના દુશ્મનોને ધૂળ ચટાડવા કે ડૂબતા વ્યક્તિનો જીવ બચાવવા માટે અત્યાધુનિક ટેકનોલોજી અને…