*જામનગરના નભોમંડળમાં શનિવારે બપોરે સર્જાશે અલૌકિક ખગોળીય ઘટના* *૪ જુને “ઝીરો શેર ડે”: બપોરે ૧૨.૪૮ મિનિટે સૂર્યનો પડછાયો થશે અલિપ્ત*…

સાયબર ક્રાઇમ: રાજકોટવાસીઓએ 2 વર્ષમાં સાયબર ફ્રોડમાં ગુમાવ્યા રૂ.7.89 કરોડ* લોકડાઉન બાદ સાયબર ક્રાઇમમાં 4451 ફ્રોડના કિસ્સાઓ સામે આવ્યા  

જામનગરના ભૂમાફિયા જયેશ પટેલના પ્રત્યાર્પણ માટે લંડન કોર્ટમાં કાર્યવાહી શરૂ* આગામી દિવસોમાં સુનાવણીમાં જયેશ પટેલનો કબજો ભારતને મળશે તે નક્કી…

આજે રાજકોટ મનપાની મહત્વની સ્ટેન્ડિંગ બેઠક* જમીન કપાતના વૈકલ્પિક વળતર સ્વરૂપે હવે TDR અપાશે જમીન સામે FSIનો વિકલ્પ પણ ઉપલબ્ધ…

દિલ્હીના ગૃહ અને આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની ED દ્વારા ધરપકડ કરવામાં આવ્યા પછી, જાન્યુઆરીથી સીએમ અરવિંદ કેજરીવાલની ભવિષ્યવાણી ફરી સામે…