ભરૂચ ખાતે ધો.૧૦-૧૨ની પરીક્ષાના આયોજન અર્થે કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ.

ભરૂચ જિલ્લામાં એસ.એસ.સી.માં કુલ-૨૩૯૬૨, ધો-૧૨ સામાન્ય પ્રવાહમાં કુલ-૭૫૯૩ અને વિજ્ઞાનપ્રવાહમાં કુલ-૩૧૪૫ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે મનિષ કંસારા, ભરૂચ દ્વારાભરૂચ: આગામી તા.૨૮…

1976 થી કાર્યરત જામનગર પત્રકાર મંડળના નવનિયુક્ત હોદ્દેદારોની મુલાકાત લેતું જામનગર ભાજપ મીડિયા વિભાગ.

જામનગર: ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગર મીડિયા વિભાગ દ્વારા 1976 થી કાર્યરત સૌથી જૂના જામનગર પત્રકાર મંડળના નવનિયુક્ત હોદ્દેદારોની વરણી…

75થી વધુ સંસ્થાઓને ઇન્ટરનેશનલ લાઇફ સેવર એવોર્ડથી રાજ્યપાલના હસ્તે સન્માનિત કરાઈ.

ગાંધીનગર: નેશનલ ઇન્ટિગ્રેટેડ ફોરમ ઓફ આર્ટિસ્ટ એન્ડ એક્ટિવિટ્સ દ્વારા આયોજીત ઇન્ટરનેશલ લાઇફ સેવર એવોર્ડ સેરેમનીમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ 75થી વધુ…

આપની તિરંગા યાત્રા જામનગર પહોંચતા કરાયું ભવ્ય સ્વાગત.

જામનગર: આમ આદમી પાર્ટીની વિજય તિરંગા યાત્રા સૌરાષ્ટ્રના જામનગર ખાતે પહોંચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.પંજાબમાં આમ આદમી પાર્ટી ઐતિહાસિક…

ધી કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ એકસહ જોવા માટે જામનગર જિલ્લા ભાજપ દ્વારા કરાયું આયોજન.

જામનગર: શહેર જિલ્લા ભાજપ દ્વારા એકસહ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ જોવા માટે આયોજન કરાયું હતું.ધી કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ હાલમાં ખૂબ જ…

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ગાંધીનગર સેક્ટર 19માં નિઃશુલ્ક યોગ વર્ગ 14મી માર્ચથી શરૂ થશે

ગાંધીનગર: ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત નેશન ફર્સ્ટ સંચાલિત નિઃશુલ્ક યોગ વર્ગ તા. 14મી માર્ચથી પ્લોટ નં. 286/1, જી-1,…

વાલીયા ખાતે સીલુડી ચોકડી પાસે ભારતીય બનાવટના વિદેશી દારૂની ગાડી સાથે બે ઈસમ જેમાં થી એક પ્રોહિબિશનના ગુનામા વોન્ટેડ છે તેને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.

ભરૂચ: પોલીસ મહાનિર્દેશકશ્રી ગાંધીનગર ગુજરાતનાઓ દ્વારા આવનાર હોળી-ધુળેટીના તહેવાર અનુસંધાને કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે પ્રોહિ/જુગાર માટે ખાસ…

ભરૂચ પ્રજ્ઞા ને સથવારે પૂર્ણતાનો પ્રયાસ 20 અંધ(દિવ્યાંગ) બહેનોએ અલગ-અલગ 20 વાનગીઓ બનાવી લોકોને આશ્ચયમાં મૂકી દીધા

ભરૂચ: આજરોજ ભરૂચ ખાતે ગુજરાત ભરમાંથી 20 જેટલી પ્રજ્ઞાચક્ષુ બહેનોએ રાજપૂત છાત્રાલયના પ્રાંગણમાં લોક-જાગૃતિ લાવવાના હેતુસર રસોઈની કરામત દેખાડી હતી.…

અમદાવાદમાં હાટકેશ્વર-ખોખરા માર્ગ પર બેફામ AMTS બસચાલકે લીધો વધુ એક ભોગ યુવકનું મૃત્યુ

*અમદાવાદમાં હાટકેશ્વર-ખોખરા માર્ગ પર શ્રી છત્રપતિ શિવાજી ઓવરબ્રિજના શનિ મંદિર નજીક બેફામ AMTS બસચાલકે લીધો વધુ એક ભોગ* બસની અડફેટે…