અમદાવાદ સહિત રાજ્યભરમાં ફીનો વિવાદ વકરી રહ્યો છે. તેવામાં અમદાવાદ પૂર્વ વિસ્તારના ખાનગી શાળા સંચાલકોએ ફીમાં 25 ટકાની આપેલી રાહત વાલીઓએ લોલીપોપ ગણાવી છે અને શિક્ષણ વિભાગ દ્વારા ફી માફીમાં કોઈપણ પ્રકારની દરમિયાનગીરી નહિ થતા વાલીઓએ શિક્ષણમંત્રીનો હુરિયો બોલાવ્યો છે અને તેમના રાજીનામાની માંગ કરી છે.. શિક્ષણ વિભાગ દ્વારા ફી માફીમાં કોઈપણ પ્રકારની દરમિયાનગીરી નહિ થતા વાલીઓએ શિક્ષણમંત્રીનો હુરિયો બોલાવ્યો છે અને તેમના રાજીનામાની માંગ કરી છે.
Related Posts
વી કમીટીના ચેરપર્સન હિતા એન. પટેલના માર્ગદર્શન હેઠળ ફ્રી કૂકિંગ વર્કશોપ યોજાયો
કર્ણાવતી ક્લબની વી-વુમન એમ્પાવરમેન્ટ કમીટી દ્વારા મધર્સ ડેની અનોખી ઉજવણી. વી કમીટીના ચેરપર્સન હિતા એન. પટેલના માર્ગદર્શન હેઠળ ફ્રી કૂકિંગ વર્કશોપ યોજાયો…
*ડુપ્લિકેટ દારૂ બનાવવાની ફેકટરી ઝડપી પાડતું જામનગર એલસીબી*
*ડુપ્લિકેટ દારૂ બનાવવાની ફેકટરી ઝડપી પાડતું જામનગર એલસીબી* જામનગર, સંજીવ રાજપૂત: જામનગરના કનસુમરા ગામથી ડુપ્લીકેટ ઇગ્લીશ દારૂ બનાવતી ફેકટરી જામનગર…
ભાવનગર આજથી શહેરના વિવિધ વિસ્તારોમાં ત્રણ દિવસ રહેશે વિજકાપ. #advertising #ads #youradshere
