અમદાવાદ સહિત રાજ્યભરમાં ફીનો વિવાદ વકરી રહ્યો છે. તેવામાં અમદાવાદ પૂર્વ વિસ્તારના ખાનગી શાળા સંચાલકોએ ફીમાં 25 ટકાની આપેલી રાહત વાલીઓએ લોલીપોપ ગણાવી છે અને શિક્ષણ વિભાગ દ્વારા ફી માફીમાં કોઈપણ પ્રકારની દરમિયાનગીરી નહિ થતા વાલીઓએ શિક્ષણમંત્રીનો હુરિયો બોલાવ્યો છે અને તેમના રાજીનામાની માંગ કરી છે.. શિક્ષણ વિભાગ દ્વારા ફી માફીમાં કોઈપણ પ્રકારની દરમિયાનગીરી નહિ થતા વાલીઓએ શિક્ષણમંત્રીનો હુરિયો બોલાવ્યો છે અને તેમના રાજીનામાની માંગ કરી છે.
Related Posts
નરેન્દ્ર મોદીના સુશાસન ના 7 વર્ષ પૂર્ણ થયે નર્મદા જિલ્લામાં પણ ” સેવા હી સંગઠન” ના કાર્યક્રમો યોજાયા
નરેન્દ્ર મોદીના સુશાસન ના 7 વર્ષ પૂર્ણ થયે નર્મદા જિલ્લામાં પણ ” સેવા હી સંગઠન” ના કાર્યક્રમો યોજાયા રાજપીપલા સફેદ…
અમદાવાદ ખાતે વિ હેલ્પ ફાઉન્ડેશન સહિત અનેક સંસ્થાઓ દ્વારા થેલેસિમિયા ડે નિમિત્તે જાગૃતતા ફેલાવવામાં આવી*
અમદાવાદ ખાતે વિ હેલ્પ ફાઉન્ડેશન સહિત અનેક સંસ્થાઓ દ્વારા થેલેસિમિયા ડે નિમિત્તે જાગૃતતા ફેલાવવામાં આવી* અમદાવાદ: કોરોનાની બીજી લહેરમાં સારવાર…
અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દીના સ્વજનોને નિસ્વાર્થભાવે ભોજન પુરુ પાડતા દાતાશ્રી. ૨૭૦ ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું.
અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દીના સ્વજનોને નિસ્વાર્થભાવે ભોજન પુરુ પાડતા દાતાશ્રી. ૨૭૦ ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું. અમદાવાદ: સોલા સિવિલ…
