અમદાવાદ સહિત રાજ્યભરમાં ફીનો વિવાદ વકરી રહ્યો છે. તેવામાં અમદાવાદ પૂર્વ વિસ્તારના ખાનગી શાળા સંચાલકોએ ફીમાં 25 ટકાની આપેલી રાહત વાલીઓએ લોલીપોપ ગણાવી છે અને શિક્ષણ વિભાગ દ્વારા ફી માફીમાં કોઈપણ પ્રકારની દરમિયાનગીરી નહિ થતા વાલીઓએ શિક્ષણમંત્રીનો હુરિયો બોલાવ્યો છે અને તેમના રાજીનામાની માંગ કરી છે.. શિક્ષણ વિભાગ દ્વારા ફી માફીમાં કોઈપણ પ્રકારની દરમિયાનગીરી નહિ થતા વાલીઓએ શિક્ષણમંત્રીનો હુરિયો બોલાવ્યો છે અને તેમના રાજીનામાની માંગ કરી છે.
Related Posts
*સુરતમાં પત્રકારોને ચેક આપવા મામલે શંકરસિંહ વાઘેલાએ સરકારને ઘેરી*
શંકરસિંહ વાઘેલાએ પ્રતિક્રિયા આપી છે. શંકરસિંહે રાજ્ય સરકાર પર આકરો પ્રહાર કરતા કહ્યું કે સરકાર ચોથા સ્તંભને લાલચ આપી રહી…
મનપાના પરિણામો. આગળ. Bjp. 150. કોંગ્રેસ. 30 અન્ય. 2
મનપાના પરિણામો. આગળ. Bjp. 150. કોંગ્રેસ. 30 અન્ય. 2
રક્ષા મંત્રી રાજનાથ સિંહની ઉપસ્થિતિમાં કેવડીયા ખાતે ભાજપમી પ્રથમ પેપર લેસ કારોબારીયોજાઈ
રક્ષા મંત્રી રાજનાથ સિંહની ઉપસ્થિતિમાં કેવડીયા ખાતે ભાજપમી પ્રથમ પેપર લેસ કારોબારીયોજાઈ રાજનાથ સિંહ સહિત મુખ્યમંત્રી, પ્રદેશ અઘ્યક્ષ સહીત રાજકીય…
