અમદાવાદ સહિત રાજ્યભરમાં ફીનો વિવાદ વકરી રહ્યો છે. તેવામાં અમદાવાદ પૂર્વ વિસ્તારના ખાનગી શાળા સંચાલકોએ ફીમાં 25 ટકાની આપેલી રાહત વાલીઓએ લોલીપોપ ગણાવી છે અને શિક્ષણ વિભાગ દ્વારા ફી માફીમાં કોઈપણ પ્રકારની દરમિયાનગીરી નહિ થતા વાલીઓએ શિક્ષણમંત્રીનો હુરિયો બોલાવ્યો છે અને તેમના રાજીનામાની માંગ કરી છે.. શિક્ષણ વિભાગ દ્વારા ફી માફીમાં કોઈપણ પ્રકારની દરમિયાનગીરી નહિ થતા વાલીઓએ શિક્ષણમંત્રીનો હુરિયો બોલાવ્યો છે અને તેમના રાજીનામાની માંગ કરી છે.
Related Posts
અમદાવાદમાં ગત રોજ થયેલ વૃદ્ધ દંપત્તિની હત્યાનો મામલો
ડબલ મર્ડર કેસને લઈ પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો અમદાવાદ ક્રાઈમ બ્રાંચના JCP, DCP, ACP સહિત 150 જેટલા કર્મચારીઓ લાગ્યા…
*બુલેટ ટ્રેન નિર્માણ સ્થળો ખાતે 100 નુક્કડ નાટકો દ્વારા 13,000 થી વધુ કામદારો માટે સલામતી જાગૃતિ અભિયાનનું આયોજન*
*બુલેટ ટ્રેન નિર્માણ સ્થળો ખાતે 100 નુક્કડ નાટકો દ્વારા 13,000 થી વધુ કામદારો માટે સલામતી જાગૃતિ અભિયાનનું આયોજન* અમદાવાદ, સંજીવ…
પૂર્વ કચ્છ ના અમુક પોલીસકર્મી ની મહેફિલ ના વાયરલ વિડિઓ નો મામલો.
પૂર્વ કચ્છ ના અમુક પોલીસકર્મી ની મહેફિલ ના વાયરલ વિડિઓ નો મામલો. પૂર્વ કચ્છ SP એ તાત્કાલિક અસર થી ચાર…
