જામનગરમાં શહીદ દિવસ નિમ્મીતે પાંચ શહીદ પરિવારને સન્માન આપી વિરોને અપાઈ ભાવભીની શ્રદ્ધાંજલિ

જામનગર: 23 માર્ચ શહીદ દિવસ તરીકે ઓળખવામાં આવે છે જે દિવસે ભારતના વીર સપૂતો સુખદેવ, ભગતસિંહ અને રાજગુરુને ફાંસી આપવામાં…

સુરતમાં વેપારી ઉપર નાર્કોટિક્સનો ગુનો દાખલ કરવાની ધમકી આપી મહિલા PSIએ.

સુરત સુરતમાં વેપારી ઉપર નાર્કોટિક્સનો ગુનો દાખલ કરવાની ધમકી આપી મહિલા PSIએ 4લાખની લાંચ માંગી તપાસમાં તોડ કર્યાનું સામે આવતા…

જામકંડોરણા ખાતે જામકંડોરણા ખેલ મહાકુભ શ્રી કન્યા વિદ્યાલય ના પરીસરમાં વિદ્યાર્થીઓએ અનેરા ઉત્સાહ ભેર ભાગ લીધો

જામકંડોરણા તાલુકા ખેલ મહાકુંભશ્રી જયેશભાઈ રાદડીયા સંચાલિત શ્રી સરદાર પટેલ શૈક્ષણિક સંકુલ- જામકંડોરણા શ્રી કન્યા વિદ્યાલય પરિસરમાં યોજાયેલ રાજકોટ જીલ્લા…

જામનગર આજે સવારે 10 વાગે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા હવાઈ ચોક ખાતે શહીદોને અપાશે શ્રદ્ધાંજલિ.

જામનગર આજે સવારે 10 વાગે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા હવાઈ ચોક ખાતે શહીદોને અપાશે શ્રદ્ધાંજલિ.

જામનગર આજે સાંજે 7 કલાકે ગાંધીનગર રોડ ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કાર્યક્રમ.

જામનગર આજે સાંજે 7 કલાકે ગાંધીનગર રોડ ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કાર્યક્રમનું થશે આયોજન.

ગાંધીનગર-કલોલગાંધીનગરના કલોલ ખાતે 24 માર્ચ ક્ષય દિવસની કરવામાં આવી ઉજવણી.

ગાંધીનગર: ગાંધીનગર જિલ્લાના કલોલ ખાતે  24 માર્ચ વિશ્વ ક્ષય દિવસ ની ઉજવણી નિમિત્તે  ટીબી જાગૃતિ અભિયાન અંતર્ગત જિલ્લા ક્ષય કેન્દ્ર…