મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે

 *રાજ્યમાં વેપારીઓ-સેવાકીય સંસ્થાઓના કર્મચારીઓ માટે કોરોના વેકસીનેશન ફરજિયાત લેવાની સમયમર્યાદા તા.૧પમી ઓગસ્ટ ર૦ર૧ સુધી લંબાવવામાં આવી છે*.  *મુખ્યમંત્રી…

નગરપાલિકાના ચીફ ઓફિસરની દાદાગીરી કેમેરામાં થઈ કેદ

કલોલ : બ્રેકિંગ નગરપાલિકાના ચીફ ઓફિસરની દાદાગીરી કેમેરામાં થઈ કેદ પત્રકાર દ્વારા પ્રશ્નો પૂછતા ચીફ ઓફિસર થયા બેકાબૂ કેમેરા સામે…

કેન્સર સામે સતર્કતા” ગુજરાત પ્રેસ અકાદમી અને પ્રાદેશિક માહિતી કચેરી અમદાવાદના સંયુક્ત ઉપક્રમે અને ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટીટ્યુટના સહયોગથી પરિસંવાદ યોજાયો

અમદાવાદ: ભારતમાં 2020માં 13 લાખ કેન્સરના નવા કેસ નોંધાયા છે અને 2030 સુધીમાં આ આંક 15 લાખ સુધી પહોંચી શકે…

જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા

જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા, જૈશ સાથે સંકળાયેલ પાકિસ્તાની આતંકી લંબૂને ઠાર મરાયો, 2018માં આતંકી લંબૂએ આંતરરાષ્ટ્રીય સરહદથી કાશ્મીરમાં ઘુસણખોરી…

રાજ્ય સરકારનો વધુ એક અધિકારી/કર્મચારી/પેન્શનરો માટે હિતલક્ષી નિર્ણય

¤ રાજ્ય સરકારના ૦૯ લાખ ૬૧ હજાર થી વધુ અધિકારી/કર્મચારી-પેન્શનરોને મોંઘવારી ભથ્થાના બાકી એરીયર્સનો લાભ અપાશે : નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ…

જામનગરના પવનચક્કી વિસ્તારમાં આયોજીત વેક્સીનેશન કેમ્પમાં ઉપસ્થિત રહી લોકોને પ્રોત્સાહિત કરતા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા

જામનગરના પવનચક્કી વિસ્તારમાં આયોજીત વેક્સીનેશન કેમ્પમાં ઉપસ્થિત રહી લોકોને પ્રોત્સાહિત કરતા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા* જામનગર શહેરના પવનચક્કી ન્યુ જેલ રોડ,…

જીવાદોરી નર્મદા ડેમની 16 હજાર ચોરસમીટર સપાટીનું 35 વર્ષે વોટર પ્રુફિંગ કરાયું

બ્રેકીંગ નર્મદા : ઉનાળામાં પાણીની સપાટી ઘટાડી રાજ્યોના ડેમ ભરવા સાથે SSNNL એ મુખ્ય કેનાલમાં સિંચાઈ અને લોકોને પીવાના પાણીથી…

લોકસભામા ચાલી રહેલા મોન્સૂન સત્રમા ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવાએ નિયમ 377 હેઠળનો મુદ્દો ઉઠાવ્યો

અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના જીવનધોરણમાં ગુણાત્મક પરિવર્તન લાવવા સરકારી યોજનાઓના અમલીકરણમાં સરકારી તંત્રને વધુ પારદર્શી બનાવવાની સાંસદે માંગ કરી…

સરદાર સાહેબની આ વિરાટ પ્રતિમાએ ગુજરાત અને ભારતને વિશ્વના નકશામાં ઉંચુ સ્થાન અપાવ્યુ છે – વિનયકુમાર સકસેના

સરદાર સાહેબની આ વિરાટ પ્રતિમાએ ગુજરાત અને ભારતને વિશ્વના નકશામાં ઉંચુ સ્થાન અપાવ્યુ છે – વિનયકુમાર સકસેના. સરદાર વલ્લ્ભભાઇ પટેલને…

અમદાવાદ મેઘાણીનગર પોલીસ સ્ટેશન ની સામે નીતુ તેજવાણી શનિવારે બપોરે 2 વાગે વિજુબોડી ખિલાફ તેમજ પોલીસ પ્રશાસન ની બેદરકારી ના પગલે ફરિયાદ ને અનુસંધાને કેમ પકડવા માં નથી આવતો .આ બધા મુદ્દ સાથે આજે બપોરે બે વાગ્યે ધરણા પર બેસશે .

અમદાવાદ મેઘાણીનગર પોલીસ સ્ટેશન ની સામે નીતુ તેજવાણી શનિવારે બપોરે 2 વાગે વિજુબોડી ખિલાફ તેમજ પોલીસ પ્રશાસન ની બેદરકારી ના…