સુશાંતની મોત પછી ઘણા લોકોની જિંદગીમાં મુશ્કેલીના વાદળો ઘેરાયા છે.જેમાં કંગના રનોટ કે મહારાષ્ટ્ર સરકારનો પુત્ર આદિત્ય ઠાકરે પણ બાકાત નથી. ભાવિની નાયક.
સુશાંતની આત્મહત્યાનો કેસ સી.બી.આઈ ને સોંપવા માટે બિહાર સરકાર અને મહારાષ્ટ્ર સરકાર વચ્ચે આનાકાનીઓ ચાલી રહી છે. બિહાર સરકારનું માનવું…
