સુશાંતની મોત પછી ઘણા લોકોની જિંદગીમાં મુશ્કેલીના વાદળો ઘેરાયા છે.જેમાં કંગના રનોટ કે મહારાષ્ટ્ર સરકારનો પુત્ર આદિત્ય ઠાકરે પણ બાકાત નથી. ભાવિની નાયક.

સુશાંતની આત્મહત્યાનો કેસ સી.બી.આઈ ને સોંપવા માટે બિહાર સરકાર અને મહારાષ્ટ્ર સરકાર વચ્ચે આનાકાનીઓ ચાલી રહી છે. બિહાર સરકારનું માનવું…

*નવજાત શિશુએ ‘દસ’ દિવસે પહેલીવાર સ્તનપાન કર્યું*

સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રીક સર્જરી વિભાગના તબીબો દ્વારા 5 દિવસની બાળકી પર ‘હાઈટસ હર્નિઆ’ ની રેર ગણાતી સર્જરી કરવામાં આવી જીએનએ…

*કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા હોમ ક્વોરન્ટીન* પશુપાલન નિયામકના સંપર્કમાં આવ્યા હતા બાવળિયા.

*કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા હોમ ક્વોરન્ટીન* પશુપાલન નિયામકના સંપર્કમાં આવ્યા હતા બાવળિયા પશુપાલન નિયામકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ કેબિનેટ મંત્રી જસદણના…

સત્તાના દૂર ઉપયોગ મુદ્દે તત્કાલીન સરપંચ સહિત 2 લોકો સામે રાજકોટ એસીબીએ નોંધ્યો ગુનો.

રાજકોટ: બનાવની વિગત જોતા સને ૨૦૧૧ થી સને ૨૦૧૫-૧૬ ના સમયગાળા દરમ્યાન ગોંડલ તાલુકાના પીપળીયા ગ્રામ પંચાયતના તત્કાલીન સરપંચ કાન્તીભાઇ…

વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, ગુજરાત યુનિવર્સિટીમાં 1.5 કરોડના ખર્ચે IAS સેન્ટર બનશે.

વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, ગુજરાત યુનિવર્સિટીમાં 1.5 કરોડના ખર્ચે IAS સેન્ટર બનશે ગુજરાત યુનિવર્સિટીમાં IAS ટ્રેનિંગ સેન્ટર શરૂ કરાયું છે…

⭕ *ગુજરાતમાં નવા 1136 પોઝિટિવ કેસ નોંધાયા,24 લોકોનાં મોત ,875 લોકો ડિસ્ચાર્જ*

⭕ *ગુજરાતમાં નવા 1136 પોઝિટિવ કેસ નોંધાયા,24 લોકોનાં મોત ,875 લોકો ડિસ્ચાર્જ* ⭕ *24 કલાકમાં સુરત 262,અમદાવાદ 146,વડોદરા 95,રાજકોટ 87,મહેસાણા…

વિશાખાપટ્ટનમ: હિન્દુસ્તાન શિપયાર્ડમાં મોટી દુર્ઘટના, ક્રેન ધરાશાયી થતાં 10 શ્રમિકોનાં મોત

વિશાખાપટ્ટનમ: હિન્દુસ્તાન શિપયાર્ડમાં મોટી દુર્ઘટના, ક્રેન ધરાશાયી થતાં 10 શ્રમિકોનાં મોત

ત્રણ વર્ષથી અપહરણના વણ-શોધાયેલ ગુન્હાનો ભેદ ઉકેલી ભોગ-બનનાર સગીરાને શોધી તેમજ નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી રાજકોટ ગ્રામ્ય એલસીબી…

રાજકોટ: રાજકોટ ગ્રામ્યના વીરપુર પો.સ્ટે.ફર્સ્ટ ગુ.ર.ન૩૫/૨૦૧૭ ઈ.પી.કો.કલમ ૩૬૩,૩૬૬ વિ.ના ગુન્હાના ભોગ-બનનાર સગીરાને સુલતાન નામનો કોઈ અજાણ્યો ઇસમ અપહરણ કરી લઈ…

ટીવી એન્કર પ્રિયા જુનેજાએ કરી આત્મહત્યા. એક રાષ્ટ્રીય ન્યૂઝ ચેનલમાં એન્કર તરીકે કરતી હતી કામ. આત્મહત્યાનું કારણ હજુ અંકબંધ.

ટીવી એન્કરે કરી આત્મહત્યા* દિલ્હી: ટીવી એન્કર પ્રિયા જુનેજાએ કરી આત્મહત્યા. એક રાષ્ટ્રીય ન્યૂઝ ચેનલમાં એન્કર તરીકે કરતી હતી કામ.…