રાજ્યસભાની ચૂંટણીને લઇ સૌથી મોટા સમાચાર, કોંગ્રેસે ચૂંટણી પંચ સમક્ષ ઉઠાવ્યો વાંધો,

ભુપેન્દ્રસિંહ ચૂડાસમાં અને કેસરીસિંહના મતને લઇ ઉઠાવ્યો વાંધો, બંનેના મત રદ કરવા કરી અરજી, ભુપેન્દ્રસિંહની સબજયુસીયલ મેટર હોવાના કારણે મત…

૨૧ મી જુન ૨૦૨૦ ના રોજ “વિશ્વ યોગ દિન”ની ઉજવણી કરાશે.કોરોના વાઇરસને હરાવવા “ Yoga at Home”, “Yoga With Family” ના કન્સેપ્ટથી યોગ કરાશે.

ગાંધીનગર: શુક્રવાર: આયુષ મંત્રાલય, નવી દિલ્હી અને રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે સમગ્ર રાજય…

સુશાંતસિંહ રાજપુત:

સુશાંતસિંહ રાજપુત: ક્યાંય સાંભળ્યું કે, ધર્મેન્દ્રએ આત્મહત્યા કરી… રાજકુમારએ… મુકેશ ખન્નાએ… મનોજકુમારએ… અનુપમ ખેર એ… નહીં…👈 અત્યારની પેઢી જ કેમ…

મતદાન પૂર્ણ, ભાજપના ત્રણેય ઉમેદવાર અને કોંગ્રેસના શક્તિસિંહની જીત નક્કી, BTPએ વોટિંગ જ ના કર્યું.

મતદાન પૂર્ણ, ભાજપના ત્રણેય ઉમેદવાર અને કોંગ્રેસના શક્તિસિંહની જીત નક્કી, BTPએ વોટિંગ જ ના કર્યું

વાસ એ જ વાસના. – શિલ્પા શાહ. ડાયરેકટર ઇન્ચાર્જ. H.K.B.B.A. કોલેજ.

ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે જેણે વાસના શબ્દ સાંભળ્યો નહી હોય, કેમ કે જીવનરૂપી સમગ્ર રમત કે સંસારરૂપી માયા…

કેવડિયામાં માસ્ક પહેર્યા વગર લોકો નીકળી પડતા લોકોને પકડીને દંડની કાર્યવાહી.

માસ્ક વગરના 29 લોકોને ઝડપી પાડી સ્થળ પર જ 200 રૂપિયા લેખે રૂ. 5800 દંડ વસુલ કરવામાં આવ્યો. રાજપીપળા,તા.19 ગરુડેશ્વર…

*ગાંધીનગર* કેડી હોસ્પિટલની એમ્બ્યુલન્સમા કેસરીસિંહને લઇને શંકર ચૌધરી વિધાનસભા આવ્યા છે.

*ગાંધીનગર* કેડી હોસ્પિટલની એમ્બ્યુલન્સમા કેસરીસિંહને લઇને શંકર ચૌધરી વિધાનસભા આવ્યા છે.

સુરેન્દ્રનગર. ધ્રાંગધ્રાના વકીલ ઉપર ફાયરીંગ અંગત અદાવતમાં ગોળીબાર કરીને ફરાર.

વકીલ દિલીપ સિંહ હત્યા કેસમાં પેરોલ જંપ ના આરોપી અંધાધુંધ ફાયરીંગ મા બે લોકોને ઈઝાઓ બન્ને ને ગંભીર હાલત માં…

રિંગરોડ પર આવેલ શ્રી પઁયોશા રેસીડેન્સી ફલેટમા એક જ પરિવારનાં છ લોકોની સામુહિક આત્મહત્યા ની ઘટના.

અમદાવાદ ના વટવા GIDC પોલિસ સ્ટેશન વિસ્તાર ના રિગરોડ પર આવેલ શ્રી પઁયોશા રેસીડેન્સી ફલેટ મા વહેલી સવારે એક પરિવાર…