TRACKING MUKESH PADSALA: *સર્જાત્મક ક્વોરોન્ટાઈન* અથવા *તનાવ મુક્ત ક્વોરોન્ટાઈન*

કોવિદ-૧૯ ના કારણે હાલ માં સરકારશ્રી દ્વારા તારીખ ૨૫-૩-૨૦૨૦ થી તારીખ ૧૪-૪-૨૦૨૦ સુધી સમગ્ર દેશ માં લોક ડાઉન જાહેર કરવામાં…

ધીરજ : નિરવ જે. શાહ (એમ.કોમ. બી.એડ.) લેખક, શિક્ષક, મોટીવેશનલ સ્પીકર

ધીરજ ખૂટી ગઈ છે ? તો આ પાંચ લોકોને મળો… આપણે સૌ ક્યારેક ને ક્યારેક એક મહાન વ્યક્તિત્વ બનાવવા માંગીએ…

*બ્રેકીંગ ન્યૂઝ:- ગોંડલથી રાજકોટ શ્રમિકનો મૃતદેહ મુકવા જઈ રહેલા એમ્બ્યુલન્સ ના ચાલકને પોલીસે માર માર્યો*

ગોંડલ ગોંડલ માનવ સેવા ટ્રષ્ટ પ્રમુખ અને અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ સાથે જોડાયેલા પ્રફુલભાઈ રાજ્યગુરુ સાંજના સુમારે ગુંદાળા રોડ પર રહેતા…

પ્રાર્થના કે પ્રેમને ભારતના આત્મામાં જગાડનાર પં.ભરત વ્યાસને સ્કૂલોમાં પ્રાર્થના થતી રહેશે ત્યાં સુધી યાદ રાખવા પડશે. – દેવલ શાસ્ત્રી

Good Morning… ફિલ્મોમાં એક સમય એવો હતો જ્યારે ઉર્દૂ ગીતકારોનો દબદબો હતો, એ યુગમાં લગભગ શુદ્ધ હિન્દી ગીતો આપવાની શરૂઆત…

ગ્રાહકોની સુરક્ષા અને ફરીયાદો માટે ગ્રાહક સુરક્ષા દ્વારા હેલ્પલાઈન કાર્યરત છે.

રાજયમાં પ્રર્વતી રહેલ કોરોના વાયરસ જેવી રાષ્ટ્રીય આપદા સમયે ગુજરાત રાજ્યમાં ગ્રાહકો માટે કાર્યરત ગ્રાહક સુરક્ષા હેલ્પલાઈન ગ્રાહકો સાથે છેતરપીંડી…

લોકડાઉન સંદર્ભે ▪પોલીસકર્મીઓ સંવેદનશીલ રહી ફરજ બજાવે, નાગરિકો પાસેથી પણ એટલી જ સંવેદના આવશ્યક: રાજ્ય પોલીસવડાશ્રી શિવાનંદ ઝા.

 મેડિકલ કર્મચારીઓ-કોરોનામાંથી સ્વસ્થ થયેલાઓ સાથે આસપાસના રહીશો દ્વારા અયોગ્ય વર્તન નહીં ચલાવી લેવાય, જરૂર પડ્યે પોલીસ બંદોબસ્ત અપાશે …

દારૂ નહીં મળવાથી લોકો આપઘાત કરવા માંડયા, ગભરાયેલી સરકારે આપ્યો આવો આદેશ – સુરેશ વાઢેર.

કેરાલામાં લોકડાઉનના કારણે દારુની દુકાનો પર તાળા વાગી ગયા બાદ દારુ પીવાની આદત ધરાવનારા લોકો ડિપ્રેશનમાં આવી ગયા છે. દારુ…