રથયાત્રાની 250 વર્ષ જુની પરંપરામાં ફેરફાર થવાની સંભાવના 20મી મેં એ ટ્રસ્ટીમંડળની મિટિંગમાં રથયાત્રાના આયોજન અંગે ચર્ચા થશે
ભક્તોએ ટીવીના માધ્યમથી જગન્નાથની નગરયાત્ર નીહાળવાની તૈયારી રાખવી પડશે. રાજ્યમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે જ્યારે બીજી…
