Author: India Crime Mirror
⭕ ગુજરાતમાં નવા 396 પોઝિટિવ કેસ નોંધાયા,27 લોકોનાં મોત ,289 લોકોને ડિસ્ચાર્જ કરાયા
⭕ નવા 396 કેસમાંથી અમદાવાદ 277,વડોદરા 35,સુરત 29,ગાંધીનગર 9,જૂનાગઢ 8,ગીર સોમનાથ 6,અરવલ્લી 5,રાજકોટ -મહેસાણા 4, આણંદ-તાપી 3, મહિસાગર-ખેડા-પાટણ-સુરેન્દ્રનગર-અમરેલી 2, નવસારી-પોરબંદર-મોરબી…
અમરાઈવાડી પોલીસ સ્ટેશનની હદમાંથી ઝોન પ ના સ્કોડ દ્વારા ૫૦ પેટી વિદેશી દારુ પકડવામા આવ્યો.
અમરાઈવાડી પોલીસ સ્ટેશનની હદમાંથી ઝોન પ ના સ્કોડ દ્વારા ૫૦ પેટી વિદેશી દારુ પકડવામા આવ્યો.
ખોખરા હાટકેશ્વરથી મણીનગરને જોડતો ગુરુજી બ્રિજ બંધ કરવામાં આવ્યો
ખોખરા હાટકેશ્વરથી મણીનગરને જોડતો ગુરુજી બ્રિજ બંધ કરવામાં આવ્યો મણીનગર કંન્ટેઇમેંટ ઝોન ગણવામાં આવતા તેમાં પ્રવેશ અટકાવવા માટે નિર્ણય લેવામા…
વિનોદ ભટ્ટની બાળપણમાં વાચેલી વાર્તાઓ….દેવલ શાસ્ત્રી.
૧. ગાંધીજીએ બાળપણમા ચોરી કરી હતી. સ્વર્ગમાં સજા કરવા અંગે કમિટી બેઠી. બધાએ સર્વાનુમતે નક્કી કર્યું કે ગાધીજીને ઉકળતાં તેલમાં…
વાહ, ગાંધીનગરનો ગરમાળો. – દર્શા કિકાણી.
ગાંધીનગરનો ગરમાળો, શરમાતો પણ રૂપાળો, આ ગાંધીનગરનો ગરમાળો ! રંગીન બનાવે ઉનાળો, સોનેરી પુષ્પો વાળો, આ ગાંધીનગરનો ગરમાળો ! પંખીનો…
ચિત્રકૂટનાં સદગુરુ ટ્રસ્ટએ લોકડાઉન 4.0 માં પણ કરી રહ્યું છે અન્નસેવા સંસ્થાએ લોકડાઉનમાં ૮૦ હજારથી વધુ લોકો સુધી ભોજન પહોંચાડ્યું,
ભગવાન શ્રીરામની તપોભૂમિ ધર્મનગરી ચિત્રકૂટમાં સમગ્ર વિશ્વમાં ફેલાઇ રહ્યા કોરોના સંક્રમણથી બચાવ માટે સરકારે લાગુ કરેલ લોકડાઉન વચ્ચે પરમ પૂજ્ય…
*રામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા અમદાવાદના કોરોના વોરીયર્સ પોલીસકર્મીઓને ૫૦૦૦ માસ્કનું વિતરણ*
*રામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા અમદાવાદના કોરોના વોરીયર્સ પોલીસકર્મીઓને ૫૦૦૦ માસ્કનું વિતરણ* કોવિદ ૧૯ સામે મહિનાઓથી જીવના જોખમે સતત ફરજ બજાવી…
અમદાવાદમાં ઝોન પ્રમાણે કુલ ડિટેલ્સ.
**અમદાવાદ શહેરના **20.05.2020** તારીખ સુધીના વિસ્તાર મુજબ આંકડા** *(નોંધ : આ ખાલી અમદાવાદ શહેરના જ આંકડા છે, આમાં અમદાવાદ ગ્રામ્યના…
