ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષકોના વિવિધ પ્રશ્નોને લઈને હાલમાં સોશિયલ મીડિયા માધ્યમથી ગુજરાત રાજ્ય પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા મોટું આંદોલન ચાલુ કરવામાં આવ્યું છે. પ્રાથમિક શિક્ષકોને પ્રથમ ઉ.પ.ધો.માં 4200 ગ્રેડ પે આપવો, સીસીસી પાસ કરેલ શિક્ષકોને મૂળ તારીખથી ઉચ્ચતર પગાર ધોરણનો લાભ આપવો, જૂની પેંશન યોજનાનો લાભ તમામ શિક્ષકોને આપવો, મુખ્ય શિક્ષક (HTAT)ને 4400 ગ્રેડ પે તથા બદલીના નિયમોમાં ફેરફાર કરવા જેવા કેટલાંય પાયાના પ્રશ્નો સાથે ગુજરાત પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા કોરોનાની પરિસ્થિતિ ધ્યાને લઇ નવીન અને અસરકારક રીતે આંદોલનનું રણશીંગુ ફૂંકવામાં આવ્યું છે. જેમાં હજારોની સંખ્યામાં પ્રાથમિક શિક્ષકો સોશિયલ મીડિયાના માધ્યમથી જોડાઈને પોતાનો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે.
Related Posts
*જતમલેક શિક્ષણ સમાજ ટ્રસ્ટ જામનગર દ્વારા ASI બસીરભાઈ મલેકનું કરાયું સન્માન*
*જતમલેક શિક્ષણ સમાજ ટ્રસ્ટ જામનગર દ્વારા ASI બસીરભાઈ મલેકનું કરાયું સન્માન* જામનગર, સંજીવ રાજપૂત: 15 ઓગસ્ટ 2024 નાં સરકાર તરફથી…
મુખ્ય સમાચાર.
*ગુજરાત હાઈકોર્ટે રથયાત્રા કરી રદ્દ* અમદાવાદમાં રથયાત્રા કાઢવા મામલે રોક લગાવી છે. વાઇરસની મહામારીના કારણે વિશ્વપ્રસિદ્ધ જગન્નાથ ભગવાનની ૧૪૩મી રથયાત્રાને…
જામનગર શહેર કોંગ્રેસ દ્વારા સરકારી બેદરકારી ને કારણે કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા લોકોની આત્માને શાંતિ મળે તે હેતુએ કોવિડ 19 ન્યાય યાત્રાનું આયોજન.
જામનગર: સરકારી બેદરકારી ને કારણે કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા લોકોની આત્માને શાંતિ મળે અને તેમના પરિવારને ન્યાય મળે એ માટે…
