ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષકોના વિવિધ પ્રશ્નોને લઈને હાલમાં સોશિયલ મીડિયા માધ્યમથી ગુજરાત રાજ્ય પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા મોટું આંદોલન ચાલુ કરવામાં આવ્યું છે. પ્રાથમિક શિક્ષકોને પ્રથમ ઉ.પ.ધો.માં 4200 ગ્રેડ પે આપવો, સીસીસી પાસ કરેલ શિક્ષકોને મૂળ તારીખથી ઉચ્ચતર પગાર ધોરણનો લાભ આપવો, જૂની પેંશન યોજનાનો લાભ તમામ શિક્ષકોને આપવો, મુખ્ય શિક્ષક (HTAT)ને 4400 ગ્રેડ પે તથા બદલીના નિયમોમાં ફેરફાર કરવા જેવા કેટલાંય પાયાના પ્રશ્નો સાથે ગુજરાત પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા કોરોનાની પરિસ્થિતિ ધ્યાને લઇ નવીન અને અસરકારક રીતે આંદોલનનું રણશીંગુ ફૂંકવામાં આવ્યું છે. જેમાં હજારોની સંખ્યામાં પ્રાથમિક શિક્ષકો સોશિયલ મીડિયાના માધ્યમથી જોડાઈને પોતાનો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે.
Related Posts
રાજ્યના દુર્ગમ આદિજાતિ વિસ્તાર કપરાડા-ધરમપૂર માટે રૂ.797 કરોડની ઉદવહન સિંચાઇ યોજનાને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની સૈદ્ધાંતિક મંજૂરી
*રાજ્યના દુર્ગમ આદિજાતિ વિસ્તાર કપરાડા-ધરમપૂર માટે રૂ.797 કરોડની ઉદવહન સિંચાઇ યોજનાને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની સૈદ્ધાંતિક મંજૂરી* ……. *વલસાડ જિલ્લામાં મહારાષ્ટ્રની…
નવરાત્રીને લઈ અમદાવાદ પોલીસનું જાહેરનામું
નવરાત્રીને લઈ અમદાવાદ પોલીસનું જાહેરનામુંગરબા રમવા રસીના બંને ડોઝ લેવા ફરજિયાતસોસાયટીમાં 12 વાગ્યા સુધી રમી શકાશે ગરબાપાર્ટી પ્લોટમાં ગરબા નહીં…
*પીએમ મોદી 25 ફેબ્રુઆરીના રોજ રાજકોટ ખાતેથી ₹48,000 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે*
*પીએમ મોદી 25 ફેબ્રુઆરીના રોજ રાજકોટ ખાતેથી ₹48,000 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે* ગાંધીનગર, સંજીવ રાજપૂત: રાજ્ય સરકારના…
