Entertainmentધર્મ અને આધ્યાત્મિકતાભારત ગાંધીનગરના ધોળેશ્વર મહાદેવ ના કરો દર્શન India Crime MirrorApril 13, 2020
મેડિકલ અને પેરામેડીકલ સ્ટાફ માટે હાલની કોરોના વાયરસ પેન્ડેમિકની પરિસ્થિતિમાં હોસ્પિટલ સ્ટાફના તણાવમુક્તિ માટે એક દિવસીય સેમિનારનું આયોજન કરાયું. સેમિનાર દરમિયાન તનાવ ભરી પરિસ્થિતિમાં પણ ખુબ જ રમુજી ભર્યા અંદાજમાં ગંભીર મુદ્દાઓ પણ હળવા બનાવી તનાવ મુક્ત કરવામાં આવી.…
*હયાત માત-પિતાની છત્ર છાયામાં* *હયાત માત-પિતાની છત્ર છાયામાં* વ્હાલપણમાં બે બોલ બોલીને, નીરખી લેજો. હોઠ અડધા બીડાઈ ગયા પછી… મોઢામાં ગંગાજળ મૂકીને શું કરશો……
હંમેશા વિજેતા પુરુષાર્થ એ છે કે જે પોતાની શક્તિ અનુસાર પરિસ્થિતિઓને બદલી નાખે છે પરંતુ જો પરિસ્થિતિ ના બદલાય તો પોતે પોતાને એને અનુસાર બદલી નાખે છે “ફરિયાદ નહીં અનુકૂળ બની જઈએ” હંમેશા વિજેતા પુરુષાર્થ એ છે કે જે પોતાની શક્તિ અનુસાર પરિસ્થિતિઓને બદલી નાખે છે પરંતુ…