ગાંધીનગર માટે રાહતના સમાચાર. કોરોનાના 2 દર્દી કે જે હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. તે સાજા થઈ જતા તેમને રજા આપવામાં આવી છે. જે એક રાહતના સમાચાર છે. અને જ્યારે બરોડામાં પણ 2 દર્દીઓ સાજા થતા રજા અપાઈ છે.અમદાવાદમાં નવા 5 કેસ નોંધાયા છે.અને એક મહિલાનું મોત નીપજ્યું છે. જ્યારે દુનિયામાં કોરોના નો આંકડો 11,00,000 નજીક પહોંચ્યો છે. સૌથી વધારે ઇટલીમાં 14,641 છે. જ્યારે અત્યાર સુધી કોરોના 59,000 લોકોને ભરખી ગયો છે. સૌથી વધારે દર્દીઓ અમેરિકામાં 2,77,000 છે.
Related Posts
*ગુજરાતના ભુજ એરફોર્સ સ્ટેશનની મુલાકાત લેતા રક્ષામંત્રી રાજનાથસિંહ*
*ગુજરાતના ભુજ એરફોર્સ સ્ટેશનની મુલાકાત લેતા રક્ષામંત્રી રાજનાથસિંહ* ભુજ, સંજીવ રાજપૂત: રક્ષા મંત્રી રાજનાથ સિંહે ગુજરાતના ભુજ એરફોર્સ સ્ટેશનની મુલાકાત…
મુખ્ય મંત્રી ના સચિવશ્રી અશ્વિનીકુમારનો સંદેશ.
*મુખ્ય મંત્રી ના સચિવશ્રી અશ્વિનીકુમાર ના જણાવ્યા અનુસાર અમદાવાદ શહેરમાં કોટ વિસ્તારમાં કોરોનાના કેસોમાં વ્યાપક પ્રમાણમાં મળી આવતા સમગ્ર વિસ્તારને…
રફી સાહેબ ની પુણ્યતિથિ નિમિત્તે ” યાદે રફી ” તુષાર ત્રિવેદી પાર્શ્વગાયક દ્વારા…
સમસ્ત દેશની તથા રાજ્યની જનતા કોરોના મહામારીથી ત્રસ્ત થઈ ગઈ છે ત્યારે રાજ્ય નાં સંગીત વ્યવસાય સાથે સંકળાયેલા તમામ કલાકારો…
