ગાંધીનગર માટે રાહતના સમાચાર. કોરોનાના 2 દર્દી કે જે હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. તે સાજા થઈ જતા તેમને રજા આપવામાં આવી છે. જે એક રાહતના સમાચાર છે. અને જ્યારે બરોડામાં પણ 2 દર્દીઓ સાજા થતા રજા અપાઈ છે.અમદાવાદમાં નવા 5 કેસ નોંધાયા છે.અને એક મહિલાનું મોત નીપજ્યું છે. જ્યારે દુનિયામાં કોરોના નો આંકડો 11,00,000 નજીક પહોંચ્યો છે. સૌથી વધારે ઇટલીમાં 14,641 છે. જ્યારે અત્યાર સુધી કોરોના 59,000 લોકોને ભરખી ગયો છે. સૌથી વધારે દર્દીઓ અમેરિકામાં 2,77,000 છે.
Related Posts
*📍વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં નવા પ્રધાનમંડળમાં રાજસ્થાનનું કદ વધ્યું*
*📍વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં નવા પ્રધાનમંડળમાં રાજસ્થાનનું કદ વધ્યું* શેખાવત-મેઘવાલ ત્રીજી વખત પ્રધાન બન્યા, યાદવ બીજી વખત અને ચૌધરી પ્રથમ…
અમદાવાદ ના મનપા કમિશનર નહેરા નું મહત્વ નું નિવેદન
૩ મે સુધી અમદાવાદ શહેરમાં તમામ દુકાનો બંધ રહેશે. હવેથી વેપારીઓની મંજૂરીથી 3 મે સુધી તમામ દુકાનો બંધ રાખવાનો નિર્ણય…
દિવ્યાંગજનો માટેના રાષ્ટ્રીય સ્તરના ૧૪ નવા યુથ આઇકોન્સ એ સ્ટેચ્યુ ઓફ યુનિટીની લીધેલી મુલાકાત
કેવડીયાના પ્રવાસન અને સ્ટેચ્યુની મુલાકાતની સુગમ્યતાઓનો તાગ મેળવી અત્યંત પ્રભાવિત થયેલા દિવ્યાંગો ભારત સરકારના દિવ્યાંગ સશકિતકરણ મંત્રાલયની એક અભિનવ પહેલ…
