ગાંધીનગર માટે રાહતના સમાચાર. કોરોનાના 2 દર્દી કે જે હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. તે સાજા થઈ જતા તેમને રજા આપવામાં આવી છે. જે એક રાહતના સમાચાર છે. અને જ્યારે બરોડામાં પણ 2 દર્દીઓ સાજા થતા રજા અપાઈ છે.અમદાવાદમાં નવા 5 કેસ નોંધાયા છે.અને એક મહિલાનું મોત નીપજ્યું છે. જ્યારે દુનિયામાં કોરોના નો આંકડો 11,00,000 નજીક પહોંચ્યો છે. સૌથી વધારે ઇટલીમાં 14,641 છે. જ્યારે અત્યાર સુધી કોરોના 59,000 લોકોને ભરખી ગયો છે. સૌથી વધારે દર્દીઓ અમેરિકામાં 2,77,000 છે.
Related Posts
*નિ:સહાય બાળકીઓની વ્હારે આવતા રાજ્ય શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા*
*નિ:સહાય બાળકીઓની વ્હારે આવતા રાજ્ય શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા* નવસારી : સંજીવ રાજપૂત: રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ નવસારી જિલ્લાના…
ગાંધીનગર ખાતે માતા હીરાબાને મળી આશીર્વાદ લેતા પીએમ મોદી. આજે હીરાબાનો છે 100 મો જન્મદિવસ ગાંધીનગર: દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી…
*શું તમે જાણો છો કે શરીરમાં થતી કોઈપણ બીમારી વાત-પિત્તના બગડવાથી થાય છે?*
*વાત પિત્તની સૌથી ઉત્તમ દવા !!* વાત, પિત્ત, કફ આ ત્રણેને દોષ કહે છે. આ ત્રણેને ધાતુ પણ કહેવા આવે…
