ગાંધીનગર માટે રાહતના સમાચાર. કોરોનાના 2 દર્દી કે જે હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. તે સાજા થઈ જતા તેમને રજા આપવામાં આવી છે. જે એક રાહતના સમાચાર છે. અને જ્યારે બરોડામાં પણ 2 દર્દીઓ સાજા થતા રજા અપાઈ છે.અમદાવાદમાં નવા 5 કેસ નોંધાયા છે.અને એક મહિલાનું મોત નીપજ્યું છે. જ્યારે દુનિયામાં કોરોના નો આંકડો 11,00,000 નજીક પહોંચ્યો છે. સૌથી વધારે ઇટલીમાં 14,641 છે. જ્યારે અત્યાર સુધી કોરોના 59,000 લોકોને ભરખી ગયો છે. સૌથી વધારે દર્દીઓ અમેરિકામાં 2,77,000 છે.
Related Posts
* ઈન્ડિયા ક્રાઈમ મિરર મુખ્ય સમાચાર*
*મુખ્ય સમાચાર* 🛑 *આપણે આતંકવાદ સાથેના બધા સંબંધો તોડી નાખ્યા છે- પાકિસ્તાને કહ્યું* : પીએમ મોદીની ચેતવણીથી પાકિસ્તાન…
રામચરિતમાનસ નાં રોચક તથ્યો.
🏹रामचरित मानस के कुछ रोचक तथ्य🏹 1:~लंका में राम जी = 111 दिन रहे। 2:~लंका में सीताजी = 435 दिन…
જામનગર ખાતે બ્રહ્મ સમાજ દ્વારા મોદક ખાવાની સ્પર્ધા યોજાઈ. 12 લાડુ ખાઈ રમેશભાઈ વિજેતા થયા. જીએનએ જામનગર: ગણેશ ચતુર્થી એટલે…
