અમદાવાદ: કોરોના વાઇરસના પગલે વિદેશથી આવતા વ્યક્તિને 14 દિવસ હોમ ક્વોરોન્ટાઇનમાં રાખવાની સૂચના હોવા છતાં 14 માર્ચે સિંગાપોરથી પરત ફરેલા ઓઢવનો એક રહેવાસી ઘરની બહાર નીકળતા તેની સામે ઓઢવ પોલીસ સ્ટેશનમાં સરકારના જાહેરનામના ભંગ બદલ ગુનો નોંધવામાં આવ્યો છે. રાજ્યમાં આ પ્રથમ ગુનો અમદાવાદમાં નોંધાયો છે. IPCની કલમ 270, 188 અને ધી એપેડેમીક ડીસીઝ એક્ટ 1897 કલમ 3 મુજબ તેની સામે ગુનો નોંધવામાં આવ્યો છે. AMCના પૂર્વ ઝોનના ડેપ્યૂટી હેલ્થ અધિકારી ડોક્ટર અશ્વિન ખરાડીએ આ મામલે ફરિયાદ નોંધાવી હતી.
Related Posts
*📍’ચકચકાટ’ થવાની લ્હાયમાં અમદાવાદ ‘ખખડધજ’, કોમનવેલ્થ પહેલા જ જનતાએ ‘ખાડા-વેલ્થ’માં ગોલ્ડ જીત્યો!*
*📍’ચકચકાટ’ થવાની લ્હાયમાં અમદાવાદ ‘ખખડધજ’, કોમનવેલ્થ પહેલા જ જનતાએ ‘ખાડા-વેલ્થ’માં ગોલ્ડ જીત્યો!* ➡️મેટ્રો સીટી હવે ‘ખાડા સીટી’: રસ્તા પર…
🔴 કોરોના ન્યૂઝ અપડેટ* 🔴 (તા.:- ૨૫/૩/૨૦૨૧) *ગુજરાત રાજ્યમાં કોરોનાના આજે વધારા સાથે નોંધાયેલ કેસોની વિગત…નવા કેસ:- ૧,૯૬૧. ડીસ્ચાર્જ:-૧,૪૦૫ મૃત્યુ:- ૭.
🔴 કોરોના ન્યૂઝ અપડેટ* 🔴 (તા.:- ૨૫/૩/૨૦૨૧) *ગુજરાત રાજ્યમાં કોરોનાના આજે વધારા સાથે નોંધાયેલ કેસોની વિગત….* નવા કેસ:- ૧,૯૬૧ ડીસ્ચાર્જ:-૧,૪૦૫…
રાજપીપળાના રાજપુત ફળિયાની ઘટના. ફરિયાદી હિતેન્દ્રભાઈના દીકરા એ કરેલા પ્રેમલગ્ન પરિણીતાના પિતાની મંજૂરી ન હોવાથી તેની રીસ રાખી દક્ષાબેનનું અપહરણ કરવાનો પ્રયાસ કરતા ચકચાર.
રાજપીપળાના રાજપુત ફળિયાની ઘટના. ફરિયાદી હિતેન્દ્રભાઈના દીકરા એ કરેલા પ્રેમલગ્ન પરિણીતાના પિતાની મંજૂરી ન હોવાથી તેની રીસ રાખી દક્ષાબેનનું અપહરણ…
