અમદાવાદ: કોરોના વાઇરસના પગલે વિદેશથી આવતા વ્યક્તિને 14 દિવસ હોમ ક્વોરોન્ટાઇનમાં રાખવાની સૂચના હોવા છતાં 14 માર્ચે સિંગાપોરથી પરત ફરેલા ઓઢવનો એક રહેવાસી ઘરની બહાર નીકળતા તેની સામે ઓઢવ પોલીસ સ્ટેશનમાં સરકારના જાહેરનામના ભંગ બદલ ગુનો નોંધવામાં આવ્યો છે. રાજ્યમાં આ પ્રથમ ગુનો અમદાવાદમાં નોંધાયો છે. IPCની કલમ 270, 188 અને ધી એપેડેમીક ડીસીઝ એક્ટ 1897 કલમ 3 મુજબ તેની સામે ગુનો નોંધવામાં આવ્યો છે. AMCના પૂર્વ ઝોનના ડેપ્યૂટી હેલ્થ અધિકારી ડોક્ટર અશ્વિન ખરાડીએ આ મામલે ફરિયાદ નોંધાવી હતી.
Related Posts
Amc ના પૂર્વ ડે કમિશનર ઝેડ એ સાચા નું svp માં કોરોના સારવાર દરમિયાન નિધન
Amc na પૂર્વ ડે કમિશનર ઝેડ એ સાચા નું svp ma કોરોના સારવાર દરમિયાન નિધન
ઠાકોરજી ૩૦ દિવસ અલગ અલગ સુંદર હિંડોળે ઝૂલશે
શ્રીરણછોડરાયજી મંદિરમાં હિંડોળા ઉત્સવની શરૂવાત ગોપાલ લાલજી ના દિવ્યક્ર દર્શનની ઝાંખી કરી એ યાત્રાળુએ ધન્યતા અનુભવી છે ઠાકોરજી ૩૦ દિવસ…
મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય પી પી સ્વામીએ લીધા અંતિમ શ્વાસ.
અમદાવાદના મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય પુરષોત્તમપ્રિયદાસજી સ્વામીએ લીધા અંતિમ શ્વાસ. વહેલી સવારે તેમના પાર્થિવ શરીરને ઘોડાસર સ્મૃતિ મંદિર…
