અમદાવાદ: કોરોના વાઇરસના પગલે વિદેશથી આવતા વ્યક્તિને 14 દિવસ હોમ ક્વોરોન્ટાઇનમાં રાખવાની સૂચના હોવા છતાં 14 માર્ચે સિંગાપોરથી પરત ફરેલા ઓઢવનો એક રહેવાસી ઘરની બહાર નીકળતા તેની સામે ઓઢવ પોલીસ સ્ટેશનમાં સરકારના જાહેરનામના ભંગ બદલ ગુનો નોંધવામાં આવ્યો છે. રાજ્યમાં આ પ્રથમ ગુનો અમદાવાદમાં નોંધાયો છે. IPCની કલમ 270, 188 અને ધી એપેડેમીક ડીસીઝ એક્ટ 1897 કલમ 3 મુજબ તેની સામે ગુનો નોંધવામાં આવ્યો છે. AMCના પૂર્વ ઝોનના ડેપ્યૂટી હેલ્થ અધિકારી ડોક્ટર અશ્વિન ખરાડીએ આ મામલે ફરિયાદ નોંધાવી હતી.
Related Posts
સિવિલમાં કોરોનાગ્રસ્ત દર્દી સાથે તેમના સગાની પણ દરકાર કરી કાયમી ડોમની વ્યવસ્થા કરાઈ.
હોટેલ, મોટેલ અને ઘર ત્રણેયનો અનુભવ કરાવતી દર્દીના સગાને રહેવા માટેની સિવિલ તંત્રની સુદ્રઢ વ્યવસ્થા ***** દર્દી અને સગા વચ્ચે…
અમદાવાદમાં કાપડ બનાવતી કંપનીમાં આગ લાગી.
અમદાવાદમાં કાપડ બનાવતી કંપનીમાં આગ લાગી. નારોલની બાલકૃષ્ણ ટેક્સટાઇલમાં આગ લાગતા ફાયર વિભાગની 13 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે. આગ…
સાવરકુંડલા ટાઉન પો.સ્ટે.વિસ્તારના વિંજુડાવાસ સામે આવેલ રેલ્વેના ગરનાળા નીચે થયેલ રૂપીયા ૨,૬૯,૮૮૦/- રૂપીયાની થયેલ અનડીટેક્ટ લુંટનો ગણતરીની કલાકોમા ભેદ ઉકેલતી…
