રાજકીય અને સામાજિક આગેવાનો ની પ્રેરક ઉપસ્થિતિ માં લાઠીમાં ભવાની ગાર્ડન નું લોકાર્પણ કરવામાં આવ્યું.

વિધાનસભાના નાયબ ઉપ દંડક અને અમરેલીના ધારાસભ્ય શ્રી કૌશિકભાઇ વેકરીયા, લાઠી વિધાનસભાના ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવીયા અને ભામાશા શ્રી મનજીભાઈ ધોળકિયા સહિતના રાજકીય અને સામાજિક આગેવાનો ની પ્રેરક ઉપસ્થિતિ માં લાઠીમાં ભવાની ગાર્ડન નું લોકાર્પણ કરવામાં આવ્યું.

બગીચો માત્ર ફૂલ અને છોડ માટે નથી – તે સ્વાસ્થ્ય, માનસિક શાંતિ, પ્રકૃતિક સુંદરતા,બાળકોને પ્રકૃતિ, છોડ અને પર્યાવરણ વિશે શીખવવા માટે પ્રેરિત કરે છે અને તેના દ્વારા સાંપ્રદાયિક જીવન અને સામાજિક એકતા મજબુત બને છે.આ સાથે લાઠી પંથકની જનતા માટે જાહેર જીવન ની સુખાકારી માં વધુ એક સુવિધા ઉપલબ્ધ થઈ છે.