કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમે સિંહોના મૃત્યુ અંગે નિવેદન કર્યું જેમાં આક્ષેપ કર્યા કે જંગલના અધિકારીઓ ખેડૂતો પાસેથી ખોટી રીતે રૂપિયા ઉઘરાવે છે. ત્યારે આ આક્ષેપોને નકારતા વન અને પર્યાવરણ પ્રધાન ગણપત વસાવાએ ભૂતકાળની સરખામણીમાં સિંહોના મૃત્યુનો દર ઘટ્યો હોવાનો દાવો કર્યો. સાથે જ સ્પષ્ટતા કરી કે સિંહોના સંવર્ધન માટે 27 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. તો 80 કરોડના ખર્ચે સિંહોની સારવાર માટે નવી હોસ્પિટલ તૈયાર કરવામાં આવશે છેલ્લા બે વર્ષમાં ૧૩૮ સિંહના મોત ૧૨૩ સિંહબાળ અને ૨૫૦ દીપડાના મોત ૯૦ દીપડાના બચ્ચાના મોત અકુદરતી રીતે ૧૧ સિંહ અને ૬ સિંહબાળના મોત અકુદરતી રીતે ૭૯ દીપડા અને ૧૬ દીપડાના બચ્ચાના મોત
Related Posts
નર્મદા જિલ્લા ના ખેડૂતોના પ્રશ્નો બાબતે તિલકવાડા તાલુકાના મામલતદાર અને તિલકવાડા તાલુકાના તાલુકા વિકાસ અધિકારીને સરપંચ પરિષદનુ આવેદન
આજે સરપંચ પરિષદ- ગુજરાત નર્મદા ઝોન પ્રમુખ નિરંજનભાઇ વસાવા , તીલકવાડા તાલુકા પ્રમુખ અરુણ ભાઈ તડવી તેમજ અન્ય હોદ્દેદાર સરપંચો…
અમદાવાદ વાડજની નિમા સ્કૂલ દ્વારા થેલેસમિયાના દર્દીઓ માટે સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ કર્યું રકતદાન
અમદાવાદ વાડજની નિમા સ્કૂલ દ્વારા થેલેસમિયાના દર્દીઓ માટે સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ કર્યું રકતદાન જીએનએ અમદાવાદ: થેલેસમિયાના દર્દીઓ માટે અમદાવાદની એક…
એક જ પ્રકારના માસ્ક પહેરી કંટાળ્યા હોય તો પહેરો આ ડિઝાઈનર માસ્ક, ગુજરાત વિદ્યાપીઠની વિદ્યાર્થીનીએ બનાવ્યા આકર્ષક માસ્ક, નવરાત્રી માટે વિશેષ માસ્ક.
અમદાવાદ: કોરોનાની મહામારીમાં અનેક ધંધા વ્યાપાર ભાંગી પડ્યા છે. કોરોના વાયરસને કારણે ઘરથી બહાર નીકળનારી દરેક વ્યકિતએ માસ્ક પહેરવું અનિવાર્ય…
