કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમે સિંહોના મૃત્યુ અંગે નિવેદન કર્યું જેમાં આક્ષેપ કર્યા કે જંગલના અધિકારીઓ ખેડૂતો પાસેથી ખોટી રીતે રૂપિયા ઉઘરાવે છે. ત્યારે આ આક્ષેપોને નકારતા વન અને પર્યાવરણ પ્રધાન ગણપત વસાવાએ ભૂતકાળની સરખામણીમાં સિંહોના મૃત્યુનો દર ઘટ્યો હોવાનો દાવો કર્યો. સાથે જ સ્પષ્ટતા કરી કે સિંહોના સંવર્ધન માટે 27 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. તો 80 કરોડના ખર્ચે સિંહોની સારવાર માટે નવી હોસ્પિટલ તૈયાર કરવામાં આવશે છેલ્લા બે વર્ષમાં ૧૩૮ સિંહના મોત ૧૨૩ સિંહબાળ અને ૨૫૦ દીપડાના મોત ૯૦ દીપડાના બચ્ચાના મોત અકુદરતી રીતે ૧૧ સિંહ અને ૬ સિંહબાળના મોત અકુદરતી રીતે ૭૯ દીપડા અને ૧૬ દીપડાના બચ્ચાના મોત
Related Posts
નર્મદામા કોરોનાના આજે મા 09 કેસ નોંધાયા
નર્મદામા કોરોનાના આજે મા 09 કેસ નોંધાયા રાજપીપળામા 06 કેસ.પંચવટી સોસાયટી મા એકી સાથે 05કેસ નર્મદામા કૂલપોઝિટિવ કેસ 1837 થયા…
ઇમ્પોર્ટેડ સિગારેટ ને નાથવા માટે ઇન્ડિયા ક્રાઇમ એન્ડ હ્યુમન રાઇટ્સ અને અમદાવાદ પોલીસ દ્વારા એક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.
ઇમ્પોર્ટેડ સિગારેટ ને નાથવા માટે ઇન્ડિયા ક્રાઇમ એન્ડ હ્યુમન રાઇટ્સ અને અમદાવાદ પોલીસ દ્વારા એક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.…
અમરાઈવાડી પોલીસ સ્ટેશન કોટન મિલ પાસેથી સફારી કાર વિદેશી દારૂ સાથે ઝડપાઇ..
અમરાઈવાડી પોલીસ સ્ટેશન કોટન મિલ પાસે થી સફારી કાર વિદેશી દારૂ સાથે ઝડપાઇ..
