કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમે સિંહોના મૃત્યુ અંગે નિવેદન કર્યું જેમાં આક્ષેપ કર્યા કે જંગલના અધિકારીઓ ખેડૂતો પાસેથી ખોટી રીતે રૂપિયા ઉઘરાવે છે. ત્યારે આ આક્ષેપોને નકારતા વન અને પર્યાવરણ પ્રધાન ગણપત વસાવાએ ભૂતકાળની સરખામણીમાં સિંહોના મૃત્યુનો દર ઘટ્યો હોવાનો દાવો કર્યો. સાથે જ સ્પષ્ટતા કરી કે સિંહોના સંવર્ધન માટે 27 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. તો 80 કરોડના ખર્ચે સિંહોની સારવાર માટે નવી હોસ્પિટલ તૈયાર કરવામાં આવશે છેલ્લા બે વર્ષમાં ૧૩૮ સિંહના મોત ૧૨૩ સિંહબાળ અને ૨૫૦ દીપડાના મોત ૯૦ દીપડાના બચ્ચાના મોત અકુદરતી રીતે ૧૧ સિંહ અને ૬ સિંહબાળના મોત અકુદરતી રીતે ૭૯ દીપડા અને ૧૬ દીપડાના બચ્ચાના મોત
Related Posts
*વડાપ્રધાન મોદીએ એક મોટો પ્રસ્તાવ*
કરવાનું આહ્વાન કર્યું હતું. વડાપ્રધાન મોદીએ પોતાના ટ્વીટમાં કહ્યું કે, કોરોના વાયરસ સામે લડવા માટે મજબૂત રણનીતિ બનાવવા માટે સાર્ક…
નિર્ભયા કેસમાં આજે દોષીઓ માટે ડેથ વોરંટ જાહેર કરી દેવામાં આવ્યું
નિર્ભયા કેસમાં આજે દોષીઓ માટે ડેથ વોરંટ જાહેર કરી દેવામાં આવ્યું છે. નિર્ભયાના દોષીઓને 3 માર્ચના રોજ સવારે 6 કલાકે…
*અમદાવાદ સાબરમતી પોલીસ દ્વારા સઘન વાહન ચેકીંગ હાથ ધરાયું*
*અમદાવાદ સાબરમતી પોલીસ દ્વારા સઘન વાહન ચેકીંગ હાથ ધરાયું* અમદાવાદ, સંજીવ રાજપૂત: શહેરમાં નાગરિકોની ભૂલ અને ટ્રાફિક નિયમોને સારી…
