કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમે સિંહોના મૃત્યુ અંગે નિવેદન કર્યું જેમાં આક્ષેપ કર્યા કે જંગલના અધિકારીઓ ખેડૂતો પાસેથી ખોટી રીતે રૂપિયા ઉઘરાવે છે. ત્યારે આ આક્ષેપોને નકારતા વન અને પર્યાવરણ પ્રધાન ગણપત વસાવાએ ભૂતકાળની સરખામણીમાં સિંહોના મૃત્યુનો દર ઘટ્યો હોવાનો દાવો કર્યો. સાથે જ સ્પષ્ટતા કરી કે સિંહોના સંવર્ધન માટે 27 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. તો 80 કરોડના ખર્ચે સિંહોની સારવાર માટે નવી હોસ્પિટલ તૈયાર કરવામાં આવશે છેલ્લા બે વર્ષમાં ૧૩૮ સિંહના મોત ૧૨૩ સિંહબાળ અને ૨૫૦ દીપડાના મોત ૯૦ દીપડાના બચ્ચાના મોત અકુદરતી રીતે ૧૧ સિંહ અને ૬ સિંહબાળના મોત અકુદરતી રીતે ૭૯ દીપડા અને ૧૬ દીપડાના બચ્ચાના મોત
Related Posts
ગુજરાતમાં ભારતીય સેનામાં ભરતી થવા માટેની રેલી માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન 03 સપ્ટેમ્બર સુધી ખુલ્લુ. અમદાવાદ: ભારતીય સેના ગુજરાતના 20 જિલ્લા…
રાજપીપળા નગરમાં શિવરાત્રીની આગલી રાતે સ્ટ્રીટ લાઈટો બંધ થઇ જતાં અંધારપટ છવાઇ ગયુ
રાજપીપળા વાસીઓને અંધારામાં સબડવાનો વારો આવ્યો રાજપીપળા નગર પાલિકા નું 10લાખ નું બિલ બાકી હોવાથી વીજ પૂરવઠો કાપવો પડ્યો.-કા. પા.…
*190 વર્ષથી નિરંતર ચાલતો લાલ દંડાવાળો સંઘ અંબાજી પહોંચ્યો..*
*190 વર્ષથી નિરંતર ચાલતો લાલ દંડાવાળો સંઘ અંબાજી પહોંચ્યો..* અંબાજી, સંજીવ રાજપૂત: છેલ્લા 190 વર્ષથી નિરંતર ચાલતો ૫૧ બ્રાહ્મણો અને…
