લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીના ઘર પર હુમલો કરવામાં આવ્યો હતો. મંગળવારે સાંજે હુમલાખોરોએ અધીર રંજનના દિલ્હી સ્થિત નિવાસ સ્થાને ટાર્ગેટ કર્યું હતું. એવો પણ આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે, અધીર રંજન ચૌધરી સાથે પણ મારપીટ કરવામાં આવી છે. આ હુમલા વખતે ઘરમાં હાજર રહેલા સ્ટાફને પણ મારવામાં આવ્યા છે. સ્ટાફનો આરોપ છે કે, હુમલાખોરો ઘરમાં જબરદસ્તી ઘૂસી આવ્યા હતા અને તોડફોડ કરી છે. જ્યારે તેમણે આનો વિરોધ કર્યો તો, તેમની સાથે પણ મારપીટ કરવામાં આવી હતી
Related Posts
રાજપીપળા શહેર ખાતે સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી નિમિત્તે બાઈક રેલી નીકળી
રાજપીપળા શહેર ખાતે સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી નિમિત્તે બાઈક રેલી નીકળી ભાજપ નાં કાર્યકરો આગેવાનો રેલી મા જોડાયા રાજપીપળા,તા 12…
ડેડીયાપાડા ના 52વર્ષીય કોરોના દર્દીનું સારવાર દરમ્યાન મોત
નર્મદા બ્રેકીંગ ન્યૂઝ : રાજપીપળા નગરમાં માં કોરોના પોઝીટીવ વધુ એક દર્દીનું મોત થતા મોત નોઆંકડો ત્રણ પર પહોંચ્યો. આ…
सुबह देश,राज्यों से बड़ी खबरे*
*1* राजस्थान में कोरोना के 1145 नए मामले रिपोर्ट हुए हैं और 13 की मौत हुई है। राज्य में कुल…
