લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીના ઘર પર હુમલો કરવામાં આવ્યો હતો. મંગળવારે સાંજે હુમલાખોરોએ અધીર રંજનના દિલ્હી સ્થિત નિવાસ સ્થાને ટાર્ગેટ કર્યું હતું. એવો પણ આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે, અધીર રંજન ચૌધરી સાથે પણ મારપીટ કરવામાં આવી છે. આ હુમલા વખતે ઘરમાં હાજર રહેલા સ્ટાફને પણ મારવામાં આવ્યા છે. સ્ટાફનો આરોપ છે કે, હુમલાખોરો ઘરમાં જબરદસ્તી ઘૂસી આવ્યા હતા અને તોડફોડ કરી છે. જ્યારે તેમણે આનો વિરોધ કર્યો તો, તેમની સાથે પણ મારપીટ કરવામાં આવી હતી
Related Posts
*📍લોકસભા ચૂંટણી 2024/ દક્ષિણ ચેન્નાઈ સંસદીય મતવિસ્તાર હેઠળનાં સાલીગ્રામમ વિસ્તારમાં મતદાન મથક પર મતદાનની તૈયારીઓ ચાલી રહી છે*
*📍લોકસભા ચૂંટણી 2024/ દક્ષિણ ચેન્નાઈ સંસદીય મતવિસ્તાર હેઠળનાં સાલીગ્રામમ વિસ્તારમાં મતદાન મથક પર મતદાનની તૈયારીઓ ચાલી રહી છે* 2024ની સામાન્ય…
કાપડ તથા વાસણની દુકાન ખુલ્લી રાખી ગ્રાહક ભેગા કરતાં કાર્યવાહી .
ગરુડેશ્વર મેઈન બજાર પોતાની કાપડ તથા વાસણની દુકાન ખુલ્લી રાખી ગ્રહ ભેગા કરતાં કાર્યવાહી . રાજપીપળા,તા.29 ગરુડેશ્વર મેઈન બજારમાં પોતાની…
*📍ભરૂચ: ભરૂચના ઝાડેશ્વર સ્વામી નારાયણ મંદિર ખાતે નારી શક્તિ વંદના કાર્યકમ યોજાયો*
*📍ભરૂચ: ભરૂચના ઝાડેશ્વર સ્વામી નારાયણ મંદિર ખાતે નારી શક્તિ વંદના કાર્યકમ યોજાયો* વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વર્ચ્યુઅલ…
