લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીના ઘર પર હુમલો કરવામાં આવ્યો હતો. મંગળવારે સાંજે હુમલાખોરોએ અધીર રંજનના દિલ્હી સ્થિત નિવાસ સ્થાને ટાર્ગેટ કર્યું હતું. એવો પણ આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે, અધીર રંજન ચૌધરી સાથે પણ મારપીટ કરવામાં આવી છે. આ હુમલા વખતે ઘરમાં હાજર રહેલા સ્ટાફને પણ મારવામાં આવ્યા છે. સ્ટાફનો આરોપ છે કે, હુમલાખોરો ઘરમાં જબરદસ્તી ઘૂસી આવ્યા હતા અને તોડફોડ કરી છે. જ્યારે તેમણે આનો વિરોધ કર્યો તો, તેમની સાથે પણ મારપીટ કરવામાં આવી હતી
Related Posts
બ્રેકીંગ અમદાવાદમાં ચા ની કીટલી બંધ કરવા એએમસી ના ઓર્ડર ?
બ્રેકીંગ અમદાવાદમાં ચા ની કીટલી બંધ કરવા એએમસી ના ઓર્ડર ? તમામ ઝોનમાં કીટલી બંધ કરવા માટે એએમસી કર્મચારી કાર્યરત…
ગાંધીનગરમાં સ્થળાંતર કરનાર પ્રજાતિઓ વિશેના UN શિખર સમેલન યોજાશે
પીએમ મોદી ઉદ્ઘાટન કરશેસંયુક્ત રાષ્ટ્રના પર્યાવરણીય કાર્યક્રમના નેજા હેઠળ પર્યાવરણીય સંધિના સંરક્ષણ પર સ્થળાંતર પ્રજાતિઓ સીએમએસના સંમેલનની 13મી કોન્ફરન્સ ઓફ…
જામનગર શહેર ભારતીય જનતા પાર્ટીની પ્રથમ વર્ચ્યુઅલ કારોબારી સભા યોજવામાં આવી.
*જામનગર શહેર ભારતીય જનતા પાર્ટીની પ્રથમ વર્ચ્યુઅલ કારોબારી સભા યોજવામાં આવી.* જામનગર: શહેર ભાજપની પ્રથમ વર્ચ્યુઅલ કારોબારી યોજાઈ. જેમા વિવિધ…
