લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીના ઘર પર હુમલો કરવામાં આવ્યો હતો. મંગળવારે સાંજે હુમલાખોરોએ અધીર રંજનના દિલ્હી સ્થિત નિવાસ સ્થાને ટાર્ગેટ કર્યું હતું. એવો પણ આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે, અધીર રંજન ચૌધરી સાથે પણ મારપીટ કરવામાં આવી છે. આ હુમલા વખતે ઘરમાં હાજર રહેલા સ્ટાફને પણ મારવામાં આવ્યા છે. સ્ટાફનો આરોપ છે કે, હુમલાખોરો ઘરમાં જબરદસ્તી ઘૂસી આવ્યા હતા અને તોડફોડ કરી છે. જ્યારે તેમણે આનો વિરોધ કર્યો તો, તેમની સાથે પણ મારપીટ કરવામાં આવી હતી
Related Posts
ગૌશાળાઓને સહાય મુદ્દે આવતીકાલે કોબામાં ગુજરાતની 1500 જેટલી ગૌશાળાના સંચાલકોની એક બેઠક મળશે
ગૌશાળાઓને સહાય મુદ્દે આવતીકાલે કોબામાં ગુજરાતની 1500 જેટલી ગૌશાળાના સંચાલકોની એક બેઠક મળશે
ઇન્ડિયન ગેમ્સ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશનના સેક્રેટરી જનરલ પદે શ્રીમતી ટીના ક્રિષ્નાદાસની નિયુક્તિ કરવામાં આવી.
ઇન્ડિયન ગેમ્સ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશનના સેક્રેટરી જનરલ પદે શ્રીમતી ટીના ક્રિષ્નાદાસની નિયુક્તિ કરવામાં આવી. દિલ્હી: ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન…
*ધો-10 ની પરીક્ષામાં પાલનપુરમાં વિદ્યાર્થી મોબાઈલ અને મોડાસા ડમી વિદ્યાર્થી ઝડપાયો*
બનાસકાંઠાના પાલનપુર સ્વામી નારાયણ ગુરુકુળ હાઇસ્કુલમાં પરીક્ષામાં મોબાઈલ સાથે વિદ્યાર્થી ઝડપાયો હતો. ધોરણ 10 નો વિદ્યાર્થી નરેશ પંડ્યા મોબાઈલ સાથે…
