લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીના ઘર પર હુમલો કરવામાં આવ્યો હતો. મંગળવારે સાંજે હુમલાખોરોએ અધીર રંજનના દિલ્હી સ્થિત નિવાસ સ્થાને ટાર્ગેટ કર્યું હતું. એવો પણ આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે, અધીર રંજન ચૌધરી સાથે પણ મારપીટ કરવામાં આવી છે. આ હુમલા વખતે ઘરમાં હાજર રહેલા સ્ટાફને પણ મારવામાં આવ્યા છે. સ્ટાફનો આરોપ છે કે, હુમલાખોરો ઘરમાં જબરદસ્તી ઘૂસી આવ્યા હતા અને તોડફોડ કરી છે. જ્યારે તેમણે આનો વિરોધ કર્યો તો, તેમની સાથે પણ મારપીટ કરવામાં આવી હતી
Related Posts
*દિલ્હીમાં કોરોના વાયરસથી મહિલાનું મોત સ્મશાન ગૃહે અંતિમ સંસ્કાર કરવાની ના પાડતા ખળભળાટ*
દિલ્હીમાં કોરોના વાયરસના કારણે મહિલાનું મોત નિપજ્યું હતું ત્યારે નિગમબોધ ઘાટ પર તેમના અંતિમ સંસ્કાર કરવાનો ઈન્કાર કરી દીધો હતો.…
*૮૯ વર્ષનાં હસ્તુબહેન સંઘવીએ મતદાન કરી દાખવ્યો અનેરો ઉત્સાહ*
*૮૯ વર્ષનાં હસ્તુબહેન સંઘવીએ મતદાન કરી દાખવ્યો અનેરો ઉત્સાહ* અમદાવાદ, સંજીવ રાજપૂત: લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ને લઈ અમદાવાદ જિલ્લામાં…
જામનગરમાં આજે વિહિપ દ્વારા હનુમાન જન્મોત્સવની શોભાયાત્રા, ત્રિશૂળ દીક્ષા કાર્યક્રમો યોજાશે. જીએનએ જામનગર : આજે ચૈત્ર સુદ પૂનમના પાવન દિવસે…
