રાજ્યના માહિતી અને પ્રસારણ વિભાગના માહિતી નિયામક તરીકે શ્રી આર.કે.મહેતાની નિમણૂક થતા આજે તેઓએ તેમનો પદભાર સંભાળી લીધો છે. 2011ની બેચના IAS ઓફિસર શ્રી મહેતા આ પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર તરીકે કાર્યરત હતા. શ્રી મહેતા આ અગાઉ વર્લ્ડ બેન્ક દ્વારા ફાયનાન્સ કરેલ ગુજરાત રેઝિલિયન્ટ સિટીઝ પ્રોગ્રામમાં પ્રોગ્રામ ઓફિસર તરીકે, સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનમાં એક્ઝિક્યુટીવ ડાયરેક્ટર તરીકે, ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનમાં મુખ્ય વહીવટી અધિકારી તરીકે, ભારત સરકારના ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર કોર્પોરેશન લિમિટેડમાં ડેપ્યુટી ચિફ પ્રોજેક્ટ મેનેજર તરીકે તથા અમદાવાદ શહેરમાં સિટી ડેપ્યુટી કલેક્ટર સહિત વિવિધ જિલ્લાઓમાં સેવાઓ આપી ચૂક્યા છે.
Related Posts
*નાયબ પોલીસ અધિક્ષક એચ. એસ. રત્નનું નાઓ વય નિવૃત્ત થતા તેઓનો વિદાય સમારંભ યોજાયો*
*અમદાવાદ શહેરમાં ફરજ બજાવતાં* *નાયબ પોલીસ અધિક્ષક એચ. એસ. રત્નનું નાઓ વય નિવૃત્ત થતા તેઓનો વિદાય સમારંભ યોજાયો* અમદાવાદ: આજરોજ…
અમદાવાદ જીલ્લાના ૫૪ પોલ્ટ્રી ફાર્મમાં સ્થિતિ નિયંત્રણ હેઠળ. ભોપાલ લેબમાં મોકલાયેલા ૨૫૦ સેમ્પલ નેગેટિવ
*અમદાવાદ જીલ્લાના ૫૪ પોલ્ટ્રી ફાર્મમાં સ્થિતિ નિયંત્રણ હેઠળ. ભોપાલ લેબમાં મોકલાયેલા ૨૫૦ સેમ્પલ નેગેટિવ* જીએનએ અમદાવાદ: સમગ્ર દેશમાં બર્ડ ફ્લુની…
મહારાષ્ટ્રના ભંડારામાં દર્દનાક દુર્ઘટના, હોસ્પિટલમાં આગ લાગતાં 10 નવજાત બાળકોના મોત
મહારાષ્ટ્રના ભંડારામાં દર્દનાક દુર્ઘટના, હોસ્પિટલમાં આગ લાગતાં 10 નવજાત બાળકોના મોત
