રાજ્યના માહિતી અને પ્રસારણ વિભાગના માહિતી નિયામક તરીકે શ્રી આર.કે.મહેતાની નિમણૂક થતા આજે તેઓએ તેમનો પદભાર સંભાળી લીધો છે. 2011ની બેચના IAS ઓફિસર શ્રી મહેતા આ પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર તરીકે કાર્યરત હતા. શ્રી મહેતા આ અગાઉ વર્લ્ડ બેન્ક દ્વારા ફાયનાન્સ કરેલ ગુજરાત રેઝિલિયન્ટ સિટીઝ પ્રોગ્રામમાં પ્રોગ્રામ ઓફિસર તરીકે, સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનમાં એક્ઝિક્યુટીવ ડાયરેક્ટર તરીકે, ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનમાં મુખ્ય વહીવટી અધિકારી તરીકે, ભારત સરકારના ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર કોર્પોરેશન લિમિટેડમાં ડેપ્યુટી ચિફ પ્રોજેક્ટ મેનેજર તરીકે તથા અમદાવાદ શહેરમાં સિટી ડેપ્યુટી કલેક્ટર સહિત વિવિધ જિલ્લાઓમાં સેવાઓ આપી ચૂક્યા છે.
Related Posts
સાવરકુંડલા તાલુકાના ડોકટરો ને ખોટી રીતે બ્લેકમેલ કરી મસમોટી રકમનો તોડ કરતા પાંચ બોગસ પત્રકારો ઝડપાયા.- અરમાન ધાનાણી મુખ્ય સૂત્રધાર હોવાનું જાણવા મળ્યું.
,AT This Time નામના PRESS માં કામ કરતા હોઈ તેવું કહ્યું હતું. ભોગ બનેલા તમામ ડોક્ટર એ SP અમરેલી નો…
*📌કર્ણાટક વિધાનસભાની ચૂંટણી* PM મોદીની આજે ચિત્રદુર્ગમાં જનસભા બેંગ્લોરમાં રોડ શો કરશે અમિત શાહ
*ભરૂચ: અંકલેશ્વરના લક્ષ્મણ નગરમાં 3 વર્ષના બાળકનું પાણીની ટાંકીમાં ડૂબી જતાં મોત* બાળક ગુમ થયા બાદ પાણીની ટાંકીમાંથી મૃતદેહ મળ્યો. પોલીસે અકસ્માત મોતનો ગુન્હો નોંધી તપાસ શરૂ કરી
*ભરૂચ: અંકલેશ્વરના લક્ષ્મણ નગરમાં 3 વર્ષના બાળકનું પાણીની ટાંકીમાં ડૂબી જતાં મોત* બાળક ગુમ થયા બાદ પાણીની ટાંકીમાંથી મૃતદેહ મળ્યો.…
