રાજ્યના માહિતી અને પ્રસારણ વિભાગના માહિતી નિયામક તરીકે શ્રી આર.કે.મહેતાની નિમણૂક થતા આજે તેઓએ તેમનો પદભાર સંભાળી લીધો છે. 2011ની બેચના IAS ઓફિસર શ્રી મહેતા આ પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર તરીકે કાર્યરત હતા. શ્રી મહેતા આ અગાઉ વર્લ્ડ બેન્ક દ્વારા ફાયનાન્સ કરેલ ગુજરાત રેઝિલિયન્ટ સિટીઝ પ્રોગ્રામમાં પ્રોગ્રામ ઓફિસર તરીકે, સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનમાં એક્ઝિક્યુટીવ ડાયરેક્ટર તરીકે, ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનમાં મુખ્ય વહીવટી અધિકારી તરીકે, ભારત સરકારના ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર કોર્પોરેશન લિમિટેડમાં ડેપ્યુટી ચિફ પ્રોજેક્ટ મેનેજર તરીકે તથા અમદાવાદ શહેરમાં સિટી ડેપ્યુટી કલેક્ટર સહિત વિવિધ જિલ્લાઓમાં સેવાઓ આપી ચૂક્યા છે.
Related Posts
મોરબી બ્રેકીગ… ટંકારા માં હિન્દૂ મુસ્લિમ એકતા સામે આવી… સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા ટંકારા માં નીકળેલી રામનવમી શોભા યાત્રાનું સ્વાગત…
૯ મી ઓક્ટોમ્બર : “વિશ્વ હોસપિસ” અને “પેલિએટિવ કેર દિવસ” અમદાવાદ સિવિલની GCRIમાં વર્ષે ૨૦ હજાર જેટલા દર્દીઓ પેલિએટીવ કેર સારવારનો લાભ મેળવે છે
જીએનએ અમદાવાદ: કેન્સર, શ્વાસની બિમારી, ગંભીર હ્યદય રોગ અને અસાધ્ય કિડનીને લગતા રોગ કે જેમાં સંપૂર્ણ સારવાર શક્ય ન હોય…
તાપી : વાઘોડિયાનાં ધારાસભ્ય દ્વારા પત્રકારને ધમકી મામલે તાપી જિલ્લા પત્રકાર સેવા સંઘ દ્વારા એસ.પી સુજાતા મજમુદારને આવેદનપત્ર પાઠવ્યું
તાપી : વાઘોડિયાનાં ધારાસભ્ય દ્વારા પત્રકારને ધમકી મામલે તાપી જિલ્લા પત્રકાર સેવા સંઘ દ્વારા એસ.પી સુજાતા મજમુદારને આવેદનપત્ર પાઠવ્યું…. ભાજપના…
