દિલ્હીની જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટીમાં લાગેલા કથિત રીતે દેશ વિરોધી નારાઓ મામલે સ્પેશિયલ સેલને દિલ્હીની કેજરીવાલ સરકારે મંજૂરી આપી દીધી છે. ત્યાર બાદ હવે જેએનયુના પૂર્વ વિદ્યાર્થી નેતા કનૈયા કુમાર પર કથિત રીતે દેશદ્રોહનો કેસ ચાલશે.સ્પેશિયલ સેલને આ મામલે મંજૂરી મળવાની ફાઈલ છેલ્લા કેટલાય સમયથી લટકી રહી હતી. હવે જ્યારે કેજરીવાલ સરકારે સ્પેશિયલ સેલને મંજૂરી આપી દીધી છે, ત્યારે હવે દેશદ્રોહની કલમ હેઠળ કેસ ચાલશે. આ મામલે દિલ્હી સરકારે ઉમર ખાલીદ, અનિર્બાન, આકિબ હુસૈન, મુજીબ, ઉમર ગુલ, બશરત અલી અને ખાલીદ બસીર પર પણ રાજદ્રોહનો કેસ ચલાવવાની મંજૂરી આપી દીધી છે.
Related Posts
મત ગણતરી માં પ્રવેશ માટે જિલ્લા કલેકટર અને ચૂંટણી અધિકારી દ્વારા પાસ ઇસ્યુ કરવામાં આવ્યા છે
*આવતી કાલે એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ અને ગુજરાત કોલેજમાં મતગણતરી હાથ ધરાનાર છે…મીડિયા જગત માટે ધ્યાનમાં રાખવાની માહિતી.* અમદાવાદ: આ મત…
*હવામાન વિભાગ- કેરલમાં આગામી બે દિવસમાં ચોમાસુ બેસશે. *હવામાન વિભાગ એ કરી આગાહી કેરલમાં આગામી બે દિવસમાં ચોમાસુ. *દિલ્હીમાં વરસાદ…
બોલિવૂડ અભિનેતા આમિરખાનનાં તૂટયા લગ્ન
બોલિવૂડ અભિનેતા આમિરખાનનાં તૂટયા લગ્નફિલ્મ ક્રિટિક તરૂણ આદર્શે ટ્વિટથી આપી જાણકારીઆમિરખાનનાં કિરણ રાવ સાથે તૂટયા લગ્ન 15 વર્ષ બાદ પરસ્પર…
