દિલ્હીની જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટીમાં લાગેલા કથિત રીતે દેશ વિરોધી નારાઓ મામલે સ્પેશિયલ સેલને દિલ્હીની કેજરીવાલ સરકારે મંજૂરી આપી દીધી છે. ત્યાર બાદ હવે જેએનયુના પૂર્વ વિદ્યાર્થી નેતા કનૈયા કુમાર પર કથિત રીતે દેશદ્રોહનો કેસ ચાલશે.સ્પેશિયલ સેલને આ મામલે મંજૂરી મળવાની ફાઈલ છેલ્લા કેટલાય સમયથી લટકી રહી હતી. હવે જ્યારે કેજરીવાલ સરકારે સ્પેશિયલ સેલને મંજૂરી આપી દીધી છે, ત્યારે હવે દેશદ્રોહની કલમ હેઠળ કેસ ચાલશે. આ મામલે દિલ્હી સરકારે ઉમર ખાલીદ, અનિર્બાન, આકિબ હુસૈન, મુજીબ, ઉમર ગુલ, બશરત અલી અને ખાલીદ બસીર પર પણ રાજદ્રોહનો કેસ ચલાવવાની મંજૂરી આપી દીધી છે.
Related Posts
લુણવા ખાતે વેદાન્તા ગ્રુપની કમ્પની દ્વારા લેબર કોલોની નું ગટરનું દુષિત પાણી ખુલ્લામાં છોડવામાં આવતા ગંદગી ફેલાઈ ભચાઉ તાલુકાના લુણવા…
અમદાવાદ રથયાત્રાના રૂટ પર ગૃહમંત્રીએ કર્યું નિરીક્ષણ. કૌમી એકતાના સર્જાયા દ્રશ્યો. અમદાવાદ: અમદાવાદ ખાતે યોજાનાર રથયાત્રાના રૂટનું ગૃહમંત્રી હર્ષ સંઘવી…
*ગોધરાના દહિકોટ અખમ ફળિયા પ્રાથમિક શાળામાં ૭૬માં પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી કરાઇ*
*ગોધરાના દહિકોટ અખમ ફળિયા પ્રાથમિક શાળામાં ૭૬માં પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી કરાઇ* એબીએનએસ, વી.આર. ગોધરા (પંચમહાલ): પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના…
