દિલ્હીની જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટીમાં લાગેલા કથિત રીતે દેશ વિરોધી નારાઓ મામલે સ્પેશિયલ સેલને દિલ્હીની કેજરીવાલ સરકારે મંજૂરી આપી દીધી છે. ત્યાર બાદ હવે જેએનયુના પૂર્વ વિદ્યાર્થી નેતા કનૈયા કુમાર પર કથિત રીતે દેશદ્રોહનો કેસ ચાલશે.સ્પેશિયલ સેલને આ મામલે મંજૂરી મળવાની ફાઈલ છેલ્લા કેટલાય સમયથી લટકી રહી હતી. હવે જ્યારે કેજરીવાલ સરકારે સ્પેશિયલ સેલને મંજૂરી આપી દીધી છે, ત્યારે હવે દેશદ્રોહની કલમ હેઠળ કેસ ચાલશે. આ મામલે દિલ્હી સરકારે ઉમર ખાલીદ, અનિર્બાન, આકિબ હુસૈન, મુજીબ, ઉમર ગુલ, બશરત અલી અને ખાલીદ બસીર પર પણ રાજદ્રોહનો કેસ ચલાવવાની મંજૂરી આપી દીધી છે.
Related Posts
પુરવઠા વિભાગ દારા વાવાઝોડા ના અસરગસત ચાર જિલ્લા ઓમા રેશનકાડઁ ધારકો ને સાંપતઁ સિથ્તી ને ધ્યાન મા રાખી બાયોમેટિઁક ફિગરપિન્ટ થી મુકિત આપવામાં આવી.
*અમદાવાદ* પુરવઠા વિભાગ દારા વાવાઝોડા ના અસરગસત ચાર જિલ્લા ઓમા રેશનકાડઁ ધારકો ને સાંપતઁ સિથ્તી ને ધ્યાન મા રાખી બાયોમેટિઁક…
સલામ છે ભાણવડના શિક્ષકોને.. માત્ર 20 મિનિટમાં 50 હજાર ભેગા કરી અગ્નિદાહ આપવાનું સેવાકીય કાર્ય કરતા પશાભાઈને ઇ-બાઇક અર્પણ કરી દીધુ.
દેવભૂમિ દ્વારકા (ભાણવડ): દેવભૂમિ દ્વારકા જિલ્લાનું ભાણવડ ગામ. આ ગામના પ્રાથમિક શિક્ષકોએ અદભુત સરાહનીય કામ કરી બતાવ્યુ છે જેને જોતા…
*અમદાવાદ વિમાન દુર્ઘટનામાં સેવારત કેટલાક એવા ચહેરાઓ, જેણે હતભાગીઓના પરિજનોનું સંતુલન જાળવી રાખવામાં મદદ કરી*
*અમદાવાદ વિમાન દુર્ઘટનામાં સેવારત કેટલાક એવા ચહેરાઓ, જેણે હતભાગીઓના પરિજનોનું સંતુલન જાળવી રાખવામાં મદદ કરી* અમદાવાદ, સંજીવ રાજપૂત: મેઘાણીનગર વિસ્તારમાં…
