બેન્ક કર્મચારીઓની હડતાલ સામે ગુજરાતના વિવિધ વેપારી સંગઠનોએ કરેલી જાહેર હિતની રિટમાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ આજે હાઇકોર્ટ સમક્ષ સોગંદનામું કર્યુ હતું. જેમાં રિઝર્વ બેન્કે કહ્યું હતું કે બેન્ક કર્મચારીઓની હડતાલ અંગે તેમને પરિપત્ર કે ઠરાવ જારી કરવાની સત્તા છે. આ અંગે બેન્ક કર્મચારીઓના યુનિયને જવાબ રજૂ કરવા વધુ સમયની માગણી કરતા આગામી સુનાવણી ત્રીજી માર્ચના રોજ મુકરર કરવામાં આવી છે
Related Posts
રાજપીપલા કોવિડ-૧૯ હોસ્પિટલમાં ૧ હજાર લીટરની ક્ષમતા ધરાવતી બે ટેન્ક અને ૨૫૦ લીટરની ક્ષમતા ધરાવતી બે ટેન્ક સહિત કુલ- ૨૫૦૦ લીટરની ક્ષમતા ધરાવતી ઓક્સિજન ટેન્ક આવી
રાજપીપલા કોવિડ-૧૯ હોસ્પિટલમાં ૧ હજાર લીટરની ક્ષમતા ધરાવતી બે ટેન્ક અને ૨૫૦ લીટરની ક્ષમતા ધરાવતી બે ટેન્ક સહિત કુલ- ૨૫૦૦…
મહેસાણા પાંચોટ તળાવ માં કાર ખાબકી વહેલી પરોઢે રોડ પાસે આવેલા તળાવ માં 3 શિક્ષક ના થયા મોત
મહેસાણામહેસાણા પાંચોટ તળાવ માં કાર ખાબકીવહેલી પરોઢે રોડ પાસે આવેલા તળાવ માં 3 શિક્ષક ના થયા મોત1 મહિલા અને 2…
આલોક ફાઉન્ડેશન દ્વારા *કોરોનાવાયરસ* ના કારણે સરકારશ્રીના આદેશ મુજબ અત્યારે દેશની અંદર જે લોકડાઉન કરવામાં આવ્યું છે અને જે મજુર…
