બેન્ક કર્મચારીઓની હડતાલ સામે ગુજરાતના વિવિધ વેપારી સંગઠનોએ કરેલી જાહેર હિતની રિટમાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ આજે હાઇકોર્ટ સમક્ષ સોગંદનામું કર્યુ હતું. જેમાં રિઝર્વ બેન્કે કહ્યું હતું કે બેન્ક કર્મચારીઓની હડતાલ અંગે તેમને પરિપત્ર કે ઠરાવ જારી કરવાની સત્તા છે. આ અંગે બેન્ક કર્મચારીઓના યુનિયને જવાબ રજૂ કરવા વધુ સમયની માગણી કરતા આગામી સુનાવણી ત્રીજી માર્ચના રોજ મુકરર કરવામાં આવી છે
Related Posts
આજે સરકાર દ્વારા એ.કે.રાકેશને ગૌણ સેવા પસંદ મંડળના ઈન્ચાર્જ ચેરમેન બનાવામાં આવ્યા છે
ગત રોજ ગૌણ સેવા પસંદગી મંડળના પૂર્વ ચેરમને આસિત વોરાએ રાજીનામું આપ્યું હતું. પીપર લીક કાંડને લઈને તેમની સામે ઘણા…
પૂર્વ CM શંકરસિંહ વાઘેલની ખેડૂત આંદોલનના સમર્થનમાં જાહેરાત
પૂર્વ CM શંકરસિંહ વાઘેલની ખેડૂત આંદોલનના સમર્થનમાં જાહેરાત 25 ડિસેમ્બર સુધી સરકાર ખેડૂતોની માંગણી નહીં સ્વીકારાય તો અનિશ્ચિતકાળ માટે અનશન…
આજના મુખ્ય સમાચારો* 1️⃣5️⃣0️⃣3️⃣2️⃣0️⃣2️⃣1️⃣
*સુરતમાં સિંધી સમાજની રાષ્ટ્રીય કાર્યકરણી મીટીંગ યોજાઈ * સુરત: અખિલ ભારતીય લાડ લોહાણા સિંધી સમાજની રાષ્ટ્રીય કાર્યકરણી મીટીંગ રવિવારે તા.…
