બેન્ક કર્મચારીઓની હડતાલ સામે ગુજરાતના વિવિધ વેપારી સંગઠનોએ કરેલી જાહેર હિતની રિટમાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ આજે હાઇકોર્ટ સમક્ષ સોગંદનામું કર્યુ હતું. જેમાં રિઝર્વ બેન્કે કહ્યું હતું કે બેન્ક કર્મચારીઓની હડતાલ અંગે તેમને પરિપત્ર કે ઠરાવ જારી કરવાની સત્તા છે. આ અંગે બેન્ક કર્મચારીઓના યુનિયને જવાબ રજૂ કરવા વધુ સમયની માગણી કરતા આગામી સુનાવણી ત્રીજી માર્ચના રોજ મુકરર કરવામાં આવી છે
Related Posts
અંબાજી – ગબ્બર ખાતે ૫૧ શક્તિપીઠના આઠમાં પાટોત્સવની કરાઈ ઉજવણી.
જીએનએ અંબાજી: ગુજરાતના પવિત્ર યાત્રાધામ અંબાજી ના ગબબર ખાતે 51 શક્તિપીઠ બનાવામાં આવ્યું છે. અંબાજીના ગબબર ખાતે બનાવામાં આવેલા 51…
નર્મદા જિલ્લામાં 21 દિવસનું વેકેશન શરૂ. બીજું શૈક્ષણિક સત્ર 40 દિવસ લાંબુ હશે.
નર્મદા જિલ્લામાં 21 દિવસનું વેકેશન શરૂ. બીજું શૈક્ષણિક સત્ર 40 દિવસ લાંબુ હશે. દિવાળી વેકેશન વહેલું શરૂ થતા બીજું શૈક્ષણિક…
2 વર્ષ મા 22000 વૃક્ષો વાવનાર નર્મદાનું કુંવરપરા વૃક્ષપ્રેમી અને પરીઆવરણ પ્રેમી ગામ
બે વર્ષ મા 22000 વૃક્ષો વાવનાર નર્મદાનું કુંવરપરા વૃક્ષપ્રેમી અને પરીઆવરણ પ્રેમી ગામ પરીઆવરણ પ્રેમી ગામના સરપંચ નિરંજન વસાવાએ આખા…
