જીએનએ અમદાવાદ: અમદાવાદના ખોખરા પોલિસ સ્ટેશન સકુંલમા યોજાયો રક્તદાન કેમ્પ. પોલીસકર્મીઓ ઉત્સાહભેર કર્યું રક્તદાન.પ્રજાની રક્ષા માટે સજ્જ રહેતી પોલીસ પણ સેવાકીય કાર્ય દ્વારા પોતાનો સામાજિક ધર્મ પણ નિભાવે છે. અમદાવાદના ખોખરા પોલીસ સ્ટેશન સકુંલમા રક્તદાન કેમ્પ યોજાયો હતો જેમાં પોલીસકર્મીઓ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું જેમાં શહેરીજનો પણ જોડાયા હતા.થેલેસિમીયા ના દદીઁ ઓને મોટી સંખ્યા મા જરુરી રક્ત સમયસર આવા દદીઁઓને પહોંચાડી શકાય તે માટે પોલિસ જવાનો સાથે શહેરીજનો ને મોટી સંખ્યામા રક્તદાન માટે આગળ આવવા ખોખરા પોલિસ ઈન્સપેકટર શ્રી વાય એસ ગામિત એ કરેલ અપીલ ને ધ્યાન મા લઈ ને નાગરિકો મોટી સંખ્યામા આગળ આવ્યા હતા.આ પસંગે ઝોન-૫ ના DCP અચલ ત્યાગી પણ વિશેષ હાજર રહ્યી ને પોલિસ જવાનો અને રકતદાતાઓનો ઉત્સાહ વધાયોઁ હતો. ખોખરા પોલિસ જવાનો અને તેમના પરિજનોઓએ મોટી સંખ્યામા રક્તદાન કરવા આગળ આવ્યા હતા અને ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું તે ખરેખર એક ઉમદા સેવાકીય કાર્ય કરી બતાવ્યું છે તેવું વાય એસ ગામિત, ખોખરા પોલિસ ઈન્સપેકટર એ જણાવ્યું હતું.
Related Posts
*📍વડોદરા: નાબાર્ડ દ્વારા ખેડૂતો થકી ઉત્પાદિત કૃષિ પેદાશોના ત્રિ-દિવસીય વેચાણ સહ પ્રદર્શનનો પ્રારંભ*
*📍વડોદરા: નાબાર્ડ દ્વારા ખેડૂતો થકી ઉત્પાદિત કૃષિ પેદાશોના ત્રિ-દિવસીય વેચાણ સહ પ્રદર્શનનો પ્રારંભ* 🔸તા. ૭ જુલાઈ સુધી રેસકોર્ષ સ્થિત વાણિજ્ય…
પાલિતાણા ધર્મસ્થાને થયેલ તોડફોડના પડઘા જામનગરમાં પાલિતાણા થયેલ તોડફોડના મામલે જૈન સમાજના સમર્થનમાં જામનગરની અનેક બજારો સજ્જડ બંધ …
*ગાંધીનગર ખાતે રાજ્યપાલની શુભેચ્છા મુલાકાત લેતા કેન્દ્ર સરકારના નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના મહાનિર્દેશક અનુરાગ ગર્ગ*
*ગાંધીનગર ખાતે રાજ્યપાલની શુભેચ્છા મુલાકાત લેતા કેન્દ્ર સરકારના નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના મહાનિર્દેશક અનુરાગ ગર્ગ* ગાંધીનગર, સંજીવ રાજપૂત: કેન્દ્ર સરકારના ગૃહ…
