જીએનએ અમદાવાદ: અમદાવાદ ના રામોલ વિસ્તારની ઘટના. અદાણી સકઁલ નજીક ના ગતરાળ માર્ગ પર આવેલ સેન્ટ ઝેવિયસઁ સ્કુલ સકુંલમા આવેલ પાણી ની ટાંકી મા ગરકાવ થતા તેનુ મોત નીપજીયુ હતું.સેન્ટ ઝેવિયસઁ સ્કુલ ના સકુંલ ની આ ઘટના ને લઈ ને પોલિસ કાફલો એલ જી હોસ્પિટલ દોડી આવ્યો હતો.એલ જી હોસ્પિટલ સકુંલ મા સ્કુલ ના પિન્સીપાલ સહિત સંચાલકો ઓ પણ દોડી આવ્યા હતા.આ પરિવાર ની બે વર્ષની બાળકી અંકિતા ડામોર સેન્ટ ઝેવિયસઁની પાણી ની ખુલ્લી ટાંકી મા કેવી રીતે પડી તે અંગે અનેક તકઁવિતકો સજાઁયા છે જે તપાસના અંતે જ બહાર આવશે.
Related Posts
Amc ના ઢોર ત્રાસ અકુંશ વિભાગ માત્ર કાગળ પર કામ કરતું હોવાની પઁતિતિ આ રસ્તા પર ગાયો ના ઘણ જોઈ ને કહ્યી શકાય
અમદાવાદ ના પુવઁ મા અસંખ્ય ગાયો રસ્તા પર આવી ગઈ Amc ના ઢોર ત્રાસ અકુંશ વિભાગ માત્ર કાગળ પર કામ…
*📍ગુજરાતમાં દારૂ ઘૂસાડવાના નેટવર્કનો પર્દાફાશ: બનાસકાંઠા પોલીસે ઝડપ્યો દારૂનો જથ્થો* મનિષ કંસારા *બનાસકાંઠા:* ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં, અવારનવાર પડોશી રાજ્યોમાંથી…
રાજ્યના ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ રથયાત્રા રૂટનું કર્યું નિરીક્ષણ.
રાજ્યના ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ રથયાત્રા રૂટનું કર્યું નિરીક્ષણ. મનદીરના ટ્રસ્ટીઓ દ્વારા કરાઈ પ્રેસ. ભક્તો વિના ભગવાનની 144મી રથયાત્રા યોજાશે…
