જીએનએ અમદાવાદ: અમદાવાદ ના રામોલ વિસ્તારની ઘટના. અદાણી સકઁલ નજીક ના ગતરાળ માર્ગ પર આવેલ સેન્ટ ઝેવિયસઁ સ્કુલ સકુંલમા આવેલ પાણી ની ટાંકી મા ગરકાવ થતા તેનુ મોત નીપજીયુ હતું.સેન્ટ ઝેવિયસઁ સ્કુલ ના સકુંલ ની આ ઘટના ને લઈ ને પોલિસ કાફલો એલ જી હોસ્પિટલ દોડી આવ્યો હતો.એલ જી હોસ્પિટલ સકુંલ મા સ્કુલ ના પિન્સીપાલ સહિત સંચાલકો ઓ પણ દોડી આવ્યા હતા.આ પરિવાર ની બે વર્ષની બાળકી અંકિતા ડામોર સેન્ટ ઝેવિયસઁની પાણી ની ખુલ્લી ટાંકી મા કેવી રીતે પડી તે અંગે અનેક તકઁવિતકો સજાઁયા છે જે તપાસના અંતે જ બહાર આવશે.
Related Posts
*📍ગુજરાતમાં ST ભાડામાં વધારા મામલે કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ કર્યા આક્ષેપ*
*📍ગુજરાતમાં ST ભાડામાં વધારા મામલે કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ કર્યા આક્ષેપ* તેમણે કહ્યું કે, “ST ભાડામાં ભાવ વધારાનાં કારણે…
*ખોખરા સમસ્ત રાજપુત સમાજ ના પ્રમુખ તેમજ ખોખરાના પુવઁ કોગેસ પમુખ શ્રી શંકરસિહ વાઘેલા કોરોના સંક્રમિત થયા.*
અમદાવાદના ખોખરા સમસ્ત રાજપુત સમાજ ના પમુખ તેમજ ખોખરા ના પુવઁ કોગેસ પમુખ શ્રી શંકરસિહ વાઘેલા ૭૦ વષીઁય કોરોના પોઝિટીવ…
રાજપીપલા ખાતે ઘરેલું હિંસા અધિનિયમ-૨૦૦૫ હેઠળ કાયદાકીય માર્ગદર્શન સેમિનાર યોજાયો
નર્મદા જિલ્લાની ૧૦૦ જેટલી બહેનોને નોટપેડ, પેન, પેમ્પલેટ, બેગ વગેરે સહિતની સાધનસામગ્રી કિટ્સનું વિતરણ કરાયું પીડિત મહિલાઓ આત્મસન્માનથી સમાજમાં રહી…
