જીએનએ અમદાવાદ: અમદાવાદ ના રામોલ વિસ્તારની ઘટના. અદાણી સકઁલ નજીક ના ગતરાળ માર્ગ પર આવેલ સેન્ટ ઝેવિયસઁ સ્કુલ સકુંલમા આવેલ પાણી ની ટાંકી મા ગરકાવ થતા તેનુ મોત નીપજીયુ હતું.સેન્ટ ઝેવિયસઁ સ્કુલ ના સકુંલ ની આ ઘટના ને લઈ ને પોલિસ કાફલો એલ જી હોસ્પિટલ દોડી આવ્યો હતો.એલ જી હોસ્પિટલ સકુંલ મા સ્કુલ ના પિન્સીપાલ સહિત સંચાલકો ઓ પણ દોડી આવ્યા હતા.આ પરિવાર ની બે વર્ષની બાળકી અંકિતા ડામોર સેન્ટ ઝેવિયસઁની પાણી ની ખુલ્લી ટાંકી મા કેવી રીતે પડી તે અંગે અનેક તકઁવિતકો સજાઁયા છે જે તપાસના અંતે જ બહાર આવશે.
Related Posts
નર્મદા ઘાટ પર 17મી સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી ના જન્મ દિવસે નરેન્દ્ર મોદી દ્વારા નર્મદા આરતીનો કરશે પ્રારંભ..
બ્રેકીંગ ન્યૂઝ : આ નર્મદા ઘાટ પર 17મી સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી ના જન્મ દિવસે નરેન્દ્ર મોદી દ્વારા નર્મદા આરતીનો કરશે પ્રારંભ..…
અમદાવાદના જશોદાનગર ખાતે સોનલમાંની ભવ્ય જન્મજયંતી મનાવવામાં આવી.
અમદાવાદ: સોનલ બીજ નો મહિમા અનેરો ગણવામાં આવે છે રાજ્યભરમાં સોનલ બીજની ઉજવણી કરવામાં આવી ત્યારે અમદાવાદના જશોદા નગર ખાતે…
કોરોના કેસો ઘટાડવા અને કોરોનાની ચેન તોડવાનો સ્તુત્ય પ્રયાસ
બ્રેકીંગ નર્મદા રાજપીપલા બાદ હવે દેડિયાપાડાના બજારો પણ ચાર દિવસ બંધ રહેશે. તા.૧૯/૦૪/૨૧ સોમવારથી ૨૨/૦૪/૨૦૨૧ ગુરૂવાર સુધી દેડીયાપાડા બજાર બંધ…
