આજ રોજ સાબરમતી વોર્ડ ખાતે મહાનગરના મેયર શ્રી કિરીટભાઈ પરમાર ના હસ્તે સ્વ. હરેશભાઇ બળવંતરાય ભાવસાર ચોક નું નામાભિધાન કરવામાં આવ્યુઆ પ્રસંગે શહેરના અધ્યક્ષ શ્રી અમિતભાઇ શાહ, સ્ટેન્ડિગ ચેરમેન શ્રી હિતેશભાઇ બારોટ, દંડક શ્રી અરૂણસિંહ રાજપૂત તથા ચેરમેનશ્રીઓ અને ડે. ચેરમેનશ્રીઓ તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા
Related Posts
મેડિકલ અને પેરામેડીકલ સ્ટાફ માટે હાલની કોરોના વાયરસ પેન્ડેમિકની પરિસ્થિતિમાં હોસ્પિટલ સ્ટાફના તણાવમુક્તિ માટે એક દિવસીય સેમિનારનું આયોજન કરાયું.
સેમિનાર દરમિયાન તનાવ ભરી પરિસ્થિતિમાં પણ ખુબ જ રમુજી ભર્યા અંદાજમાં ગંભીર મુદ્દાઓ પણ હળવા બનાવી તનાવ મુક્ત કરવામાં આવી.…
જામનગર ખાતે કોવિડ વેકસિનેશન મહાઅભિયાનનો શુભારંભ
*જામનગર ખાતે કોવિડ વેકસિનેશન મહાઅભિયાનનો શુભારંભ. કૃષિ મંત્રી આર. સી. ફળદુ અને રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિત વિવિધ વોર્ડમાં મહાઅભિયાનનો શુભારંભ…
કથાકાર ભાઈશ્રી રમેશભાઈ ઓઝાનું વિશેષ સન્માન
કથાકાર ભાઈશ્રી રમેશભાઈ ઓઝાનું વિશેષ સન્માન મુખ્યમંત્રી વિજય રૂપાણી જૂનાગઢના પ્રવાસે, નરસિંહ મહેતા યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં રહ્યા ઉપસ્થિત, 54 વિદ્યાર્થીઓને…
