આજ રોજ સાબરમતી વોર્ડ ખાતે મહાનગરના મેયર શ્રી કિરીટભાઈ પરમાર ના હસ્તે સ્વ. હરેશભાઇ બળવંતરાય ભાવસાર ચોક નું નામાભિધાન કરવામાં આવ્યુઆ પ્રસંગે શહેરના અધ્યક્ષ શ્રી અમિતભાઇ શાહ, સ્ટેન્ડિગ ચેરમેન શ્રી હિતેશભાઇ બારોટ, દંડક શ્રી અરૂણસિંહ રાજપૂત તથા ચેરમેનશ્રીઓ અને ડે. ચેરમેનશ્રીઓ તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા
Related Posts
કાલે નિર્જળા એકાદશી (જેઠ સુદ-૧૧) છે.(ભીમ એકાદશી છે.)
યુધિષ્ઠિરે કહ્યું : “હે દુ:ખિયાના બેલી……દીનાનાથ ! જેઠ મહિનાના શુકલ પક્ષમાં જે એકાદશી આવે છે, કૃપા કરીને મને એનું મહાત્મ્ય…
બનાસકાંઠા… પાલનપુર અને દાંતીવાડા આવ્યો 2.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો.. બનાસકાંઠા માં 2.59 મિનિટ અનુભવાયો ભૂકંપનો આંચ
બનાસકાંઠા… પાલનપુર અને દાંતીવાડા આવ્યો 2.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો.. બનાસકાંઠા માં 2.59 મિનિટ અનુભવાયો ભૂકંપનો આંચકો.. ભૂકંપનું કેન્દ્ર બિંદુ પાલનપુરથી…
*📌BAPS મહાઅન્નકૂટ મહોત્સવ*
*📌BAPS મહાઅન્નકૂટ મહોત્સવ* રાજકોટમાં સ્વામીનારાયણ મંદિરની રજતજયંતિ નિમિત્તે 3000થી વધુ વાનગીઓ ધરાવાઈ વજુભાઈ સાથે પૂર્વ સીએમ રુપાણી પણ હાજર…
