આજ રોજ સાબરમતી વોર્ડ ખાતે મહાનગરના મેયર શ્રી કિરીટભાઈ પરમાર ના હસ્તે સ્વ. હરેશભાઇ બળવંતરાય ભાવસાર ચોક નું નામાભિધાન કરવામાં આવ્યુઆ પ્રસંગે શહેરના અધ્યક્ષ શ્રી અમિતભાઇ શાહ, સ્ટેન્ડિગ ચેરમેન શ્રી હિતેશભાઇ બારોટ, દંડક શ્રી અરૂણસિંહ રાજપૂત તથા ચેરમેનશ્રીઓ અને ડે. ચેરમેનશ્રીઓ તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા
Related Posts
સધર્ન કમાન્ડના આર્મી કોમડોર લેફ્ટેનન્ટ જનરલ સી. પી. મોહંતી AVSM SM VSM એ ભૂજ અને રણની મુલાકાત લીધી
સધર્ન કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ લેફ્ટેનન્ટ જનરલ સી.પી. મોહંતી AVSM SM VSMએ 13 ફેબ્રુઆરી 2020ના રોજ રણ અને…
*2024ની દિવાળી સિઝનમાં SVPIA ના અસરકારક આયોજન માટે મુસાફરોને શ્રેષ્ઠ સંતોષ મળ્યો*
*2024ની દિવાળી સિઝનમાં SVPIA ના અસરકારક આયોજન માટે મુસાફરોને શ્રેષ્ઠ સંતોષ મળ્યો* અમદાવાદ, સંજીવ રાજપૂત: વૈશ્વિકસ્તરે વૈવિધ્યસભર અદાણી ગ્રુપની…
રાજપીપળા કાળીભોઈ પાસે જુગારની રેડ, પાંચ ઝડપાયા.
રાજપીપળા,તા.2 રાજપીપળા કાળીભોઈ પાસે જુગારની રેડમાં પાંચ ઈસમો ઝડપાયા છે .રાજપીપળા પોલીસ મથકમાં ફરિયાદી અહેકો કિરણભાઈ રતિલાલ એલસીબી નર્મદાએ આરોપી…
