આજ રોજ સાબરમતી વોર્ડ ખાતે મહાનગરના મેયર શ્રી કિરીટભાઈ પરમાર ના હસ્તે સ્વ. હરેશભાઇ બળવંતરાય ભાવસાર ચોક નું નામાભિધાન કરવામાં આવ્યુઆ પ્રસંગે શહેરના અધ્યક્ષ શ્રી અમિતભાઇ શાહ, સ્ટેન્ડિગ ચેરમેન શ્રી હિતેશભાઇ બારોટ, દંડક શ્રી અરૂણસિંહ રાજપૂત તથા ચેરમેનશ્રીઓ અને ડે. ચેરમેનશ્રીઓ તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા
Related Posts
સરકારી નીતિઓને લઈને વેપારીઓ પરેશાન, કોંગ્રેસ દ્વારા વેપારીઓ માટે ખાસ હેલ્પ ડેસ્ક શરુ કરાશે
વેપારીઓ ના પ્રશ્નો સ્થાનિક સંગઠનો તેમજ વિધાનસભા, લોકસભા અને રાજ્યસભામાં પણ ઉઠાવવામાં આવશે આત્મનિર્ભર લોનની માત્ર વાતો જ થઈ જરૂરીયાતમંદોને…
*આજના મુખ્ય સમાચારો વિસ્તારથી* *તા. 19/09/2020*
*ભણશે ગુજરાત દાવાઓ ખાશે ગુજરાત: પૂરક પરીક્ષાનું પરિણામ 8.17 ટકા* એક લાખે માત્ર 8 હજાર થયા પાસ ગુજરાત રાજ્યનું ધોરણ…
ભાગેડું વિજય માલ્યા સામે EDની મોટી કાર્યવાહી, ફ્રાન્સમાં 14 કરોડની સંપત્તિ કરી જપ્ત
ભાગેડું વિજય માલ્યા સામે EDની મોટી કાર્યવાહી, ફ્રાન્સમાં 14 કરોડની સંપત્તિ કરી જપ્ત
