આજ રોજ સાબરમતી વોર્ડ ખાતે મહાનગરના મેયર શ્રી કિરીટભાઈ પરમાર ના હસ્તે સ્વ. હરેશભાઇ બળવંતરાય ભાવસાર ચોક નું નામાભિધાન કરવામાં આવ્યુઆ પ્રસંગે શહેરના અધ્યક્ષ શ્રી અમિતભાઇ શાહ, સ્ટેન્ડિગ ચેરમેન શ્રી હિતેશભાઇ બારોટ, દંડક શ્રી અરૂણસિંહ રાજપૂત તથા ચેરમેનશ્રીઓ અને ડે. ચેરમેનશ્રીઓ તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા
Related Posts
આણંદ શહેરમાં લાખોની છેતરપિંડી કરી ફરાર થઈ ગયેલા આરોપીને આણંદ ટાઉન પોલીસે ઝડપી પાડ્યો.
આણંદ બ્રેકિંગ આરોપી જશવંતભાઈ ધામલીયાને પી એસ આઈ ઘાસુરાએ ઝડપી પાડયો સરદાર ગંજમાં ડેલ્ટા ટેક નામની ઓફિસ શરૂ કરી આચર્યું…
જામનગરની નિશાએ જાતે જ પોતાના પર કરાવ્યું હતું ફાયરિંગ. થયો ખુલાસો.
*જામનગરની નિશાએ જાતે જ પોતાના પર કરાવ્યું હતું ફાયરિંગ. થયો ખુલાસો.* જીએનએ જામનગર: જામખંભાળીયામાં નિશા ગોંડલિયા ઉપર થયેલા ફાયરિંગ મામલે…
બ્રેકિંગ ન્યુઝ.. અમદાવાદ જિલ્લામાં પણ મોડી રાત્રે lockdown જાહેર.. જિલ્લાના ૧૧ તાલુકાઓમાં તા. 26 મી સુધી ધંધા-રોજગાર રાખવા પડશે બંધ.
બ્રેકિંગ ન્યુઝ.. અમદાવાદ જિલ્લામાં પણ મોડી રાત્રે lockdown જાહેર.. જિલ્લાના ૧૧ તાલુકાઓમાં તા. 26 મી સુધી ધંધા-રોજગાર રાખવા પડશે બંધ,…
