ગુજરાતમાં રાજ્યસભાની જાહેર થતાં જ કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલે ભાજપ પર મોટો આરોપ લગાવતા રાજકારણ ગરમાયું છે. ભાજપ વધુ સીટો મેળવવા ઓફર કરી હોવાનો અશ્વિન કોટવાલે આરોપ કર્યો. તેમણે કહ્યું કે વધુ સીટો મેળવવા ભાજપ કોંગ્રેસના ધારાસભ્યોને તોડવાનો પ્રયત્ન કરી રહ્યું છે. જોકે તેમણે દાવો કર્યો કે કોંગ્રેસના 72માંથી કોઈ ધારાસભ્ય પક્ષપલટું નહીં કરે.ચાર સીટ પર આવી રહેલી ચૂંટણીમાં બે સીટ કોંગ્રેસ જીતશે
Related Posts
*દીપડાની અવર જવર દેખાતા ખીજડીયા પક્ષી અભયારણ્યનો પાર્ટ-૧ હાલ મુલાકાતીઓ માટે બંધ રહેશે*
*દીપડાની અવર જવર દેખાતા ખીજડીયા પક્ષી અભયારણ્યનો પાર્ટ-૧ હાલ મુલાકાતીઓ માટે બંધ રહેશે* જામનગર, સંજીવ રાજપૂત: મરીન નેશનલ પાર્ક, જામનગર…
સાંસદ મનસુખ વસાવાનાં રાજીનામાની થઈ અસર
સાંસદ મનસુખ વસાવાનાં રાજીનામાની થઈ અસર ઈકોસેન્સેટીવ ઝોનમા આવતા ગામના ખેડૂતોના 7,12 ઉતારા અને નમૂના 6 માં જે કાચી એન્ટ્રીઓ…
*બ્રેકિંગ ન્યૂઝ – છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી અજિત જોગીનું અવસાન.*
* રાયપુરમાં 20 દિવસથી હોસ્પિટલમાં દાખલ થયેલા અજિત જોગીને હાર્ટ એટેક આવતાં દાખલ કરવામાં આવ્યા હતા. છેલ્લા 21 દિવસથી અજિત…
