ગુજરાતમાં રાજ્યસભાની જાહેર થતાં જ કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલે ભાજપ પર મોટો આરોપ લગાવતા રાજકારણ ગરમાયું છે. ભાજપ વધુ સીટો મેળવવા ઓફર કરી હોવાનો અશ્વિન કોટવાલે આરોપ કર્યો. તેમણે કહ્યું કે વધુ સીટો મેળવવા ભાજપ કોંગ્રેસના ધારાસભ્યોને તોડવાનો પ્રયત્ન કરી રહ્યું છે. જોકે તેમણે દાવો કર્યો કે કોંગ્રેસના 72માંથી કોઈ ધારાસભ્ય પક્ષપલટું નહીં કરે.ચાર સીટ પર આવી રહેલી ચૂંટણીમાં બે સીટ કોંગ્રેસ જીતશે
Related Posts
રાજપીપળા નગરપાલિકાના નવા યુવા પ્રમુખ મુખ્ય બગીચાની મુલાકાત લઇ જરૂરી સવલતો ઉભી કરવા તાકીદ કરી.
બગીચામાં ઉભા રહેતા ખાણીપીણીની લારી-ગલ્લા માલિકોને સ્વચ્છતા સહિતની ખાસ કાળજી લેવા કડક સૂચના આપી. જ્યાં રાત્રે અંધારું જણાતું હતું ત્યાં…
राजकोट आज राजकोट डीसीपी जॉन 2 के IPS अफसर डॉ सुधीर देसाई का जन्मदिन। लोग दे रहे है बधाई। आपभी…
*ડુમસના દરિયાકિનારે બેભાન હાલતમાં મળેલા તરૂણને સમયસર સારવાર અપાવી જીવ બચાવતી મિસીંગ સેલ પોલીસ ટીમ*
*ડુમસના દરિયાકિનારે બેભાન હાલતમાં મળેલા તરૂણને સમયસર સારવાર અપાવી જીવ બચાવતી મિસીંગ સેલ પોલીસ ટીમ* સુરતઃસંજીવ રાજપૂત: સુરત શહેરમાં મિસીંગ…
