ગુજરાતમાં રાજ્યસભાની જાહેર થતાં જ કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલે ભાજપ પર મોટો આરોપ લગાવતા રાજકારણ ગરમાયું છે. ભાજપ વધુ સીટો મેળવવા ઓફર કરી હોવાનો અશ્વિન કોટવાલે આરોપ કર્યો. તેમણે કહ્યું કે વધુ સીટો મેળવવા ભાજપ કોંગ્રેસના ધારાસભ્યોને તોડવાનો પ્રયત્ન કરી રહ્યું છે. જોકે તેમણે દાવો કર્યો કે કોંગ્રેસના 72માંથી કોઈ ધારાસભ્ય પક્ષપલટું નહીં કરે.ચાર સીટ પર આવી રહેલી ચૂંટણીમાં બે સીટ કોંગ્રેસ જીતશે
Related Posts
#અમદાવાદ : ઓઢવમાં પોલીસને પડકારતો વરરાજા, લગ્નના આવેશમાં હવામાં કરી ફાયરિંગ, પોલીસે કરી ધરપકડ
#અમદાવાદ : ઓઢવમાં પોલીસને પડકારતો વરરાજા, લગ્નના આવેશમાં હવામાં કરી ફાયરિંગ, પોલીસે કરી ધરપકડ
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભુજ ખાતે રૂ.૩૭૫ કરોડના ખર્ચે બનેલા સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ અને મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું વડાપ્રધાનશ્રીએ સ્મારકની વિવિધ ગેલેરીઓનું…
અમદાવાદ રાજ્યમાં લો પ્રેશર અને સાકલોનીક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય.
અમદાવાદ રાજ્યમાં લો પ્રેશર અને સાકલોનીક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય હવામાન વિભાગે આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી દક્ષિણ ગુજરાત…
