હરિયાણામાં ખાલી થયેલી રાજ્યસભાની બે સીટ માટે 26 માર્ચના રોજ ચૂંટણી યોજાશે. જેને લઈ નેતાઓએ અત્યારથી જ લોબિંગ શરૂ કરી દીધું છે. એક સીટ પર રાજ્યસભામાં પહોંચેલા રામકુમાર કશ્યપે આપેલા રાજીનામા બાદ ખાલી થઈ છે. જ્યારે બીજી સીટ 9 એપ્રિલે કોંગ્રેસના રાજ્યસભા સાંસદ કુમારી શૈલજાનો કાર્યકાળ ખતમ થઈ રહ્યો છે. ત્યારે હવે આ બંને સીટને લઈ ભાજપ-જેજેપી ગઠબંધન અને કોંગ્રેસે લોબિંગ કરવાનું શરૂ કરી દીધું છે.
Related Posts
અમદાવાદ શહેરના હાથીજણ ગામે તુલસી વિવાહનો કાર્યક્રમ હેમંતભાઈ કનૈયાલાલ દવેના આચાર્યપદે યોજાયો હતો જેમાં હાથીજણના લાલસિંહ હિમ્મતસિંહ ગોહેલ ના પરિવાર જાન લઈને આવ્યા હતા.
અમદાવાદ શહેરના હાથીજણ ગામે તુલસી વિવાહનો કાર્યક્રમ હેમંતભાઈ કનૈયાલાલ દવેના આચાર્યપદે યોજાયો હતો જેમાં હાથીજણના લાલસિંહ હિમ્મતસિંહ ગોહેલ ના પરિવાર…
સરસપુર અને બીજેપી ડોકટર સેલના ઓર્થોપેડિક સર્જન ડો.આદિત્ય ઉપાધ્યાયનું સવારે એસ.વી.પી. હોસ્પિટલમાં કોરોનાથી દુઃખદ અવસાન.
સરસપુર અને બીજેપી ડોકટર સેલના ઓર્થોપેડિક સર્જન ડો.આદિત્ય ઉપાધ્યાયનું સવારે એસ.વી.પી. હોસ્પિટલમાં કોરોનાથી દુઃખદ અવસાન.
*”પરીક્ષા એક ઉત્સવ છે, તેને આનંદભેર ઉજવો”: શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાએ વિદ્યાર્થીઓને પરીક્ષા માટે શુભેચ્છાઓ પાઠવી*
*”પરીક્ષા એક ઉત્સવ છે, તેને આનંદભેર ઉજવો”: શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાએ વિદ્યાર્થીઓને પરીક્ષા માટે શુભેચ્છાઓ પાઠવી* ગાંધીનગર, કાલથી શરૂ થયેલ…
