દિલ્હીના કેટલાક વિસ્તારોમાં તોફાન તથા ગુજરાતના ખંભાતના અકબરપુરામાં રવિવારે જે હિંસા ફાટી નીકળી હતી તેના પગલે રાજય પોલીસને એલર્ટ કરી દેવામાં આવી છે. આજે આણંદ બંધનું એલાન આપવામાં આવ્યું છે અને અહીના ટાવર ચોક વિસ્તારમાં સેંકડો લોકો ભેગા થયા હતા અને રવિવારની હિંસા માટેના જવાબદાર સામે પગલાની માંગણી કરી છે. આ હિંસામાં બે લોકો માર્યા ગયા હતા. બીજી તરફ પરિસ્થિતિ જોતા ગુજરાતમાં પણ તકેદારીના પગલા લેવાના આદેશ છૂટયા છે. સૂત્રોના જણાવ્યા મુજબ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક ઉચ્ચ કક્ષાની બેઠકમાં પરિસ્થિતિની સમીક્ષા કરી હતી અને રાજયમાં શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસને સતર્ક રહેવા જણાવ્યું છે.
Related Posts
8 માર્ચ એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ.આજના દિવસે સમગ્ર વિશ્વ મા મહિલા ઓ દ્વારા વિવિધ કાર્યક્રમ સહ હરખભેર ઉજવણી કરવામાં આવી
8 માર્ચ એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ.આજના દિવસે સમગ્ર વિશ્વ મા મહિલા ઓ દ્વારા વિવિધ કાર્યક્રમ સહ હરખભેર ઉજવણી કરવામાં આવે…
અમદાવાદમાં સ્કૂલે 50 વર્ષ પૂર્ણ કરતા પર્યાવરણ જનજાગૃતિ રેલીનું કરાયું આયોજન. અમદાવાદ: અમદાવાદની શ્રી ન્યુ વિદ્યાવિહાર ફોર ગર્લ્સ દ્વારા શિક્ષણ…
અમદાવાદમાં કોરોનાને લઈ AMCનો મહત્વનો નિર્ણય
અમદાવાદમાં કોરોનાને લઈ AMCનો મહત્વનો નિર્ણય મનપાના સોલિડ વેસ્ટ વિભાગે હાથ ધરેલી કાર્યવાહી પ્રમાણે, શહેરમાં જ્યાં સુધી કોરોના સંક્રમણ ઓછું…
