દિલ્હીના કેટલાક વિસ્તારોમાં તોફાન તથા ગુજરાતના ખંભાતના અકબરપુરામાં રવિવારે જે હિંસા ફાટી નીકળી હતી તેના પગલે રાજય પોલીસને એલર્ટ કરી દેવામાં આવી છે. આજે આણંદ બંધનું એલાન આપવામાં આવ્યું છે અને અહીના ટાવર ચોક વિસ્તારમાં સેંકડો લોકો ભેગા થયા હતા અને રવિવારની હિંસા માટેના જવાબદાર સામે પગલાની માંગણી કરી છે. આ હિંસામાં બે લોકો માર્યા ગયા હતા. બીજી તરફ પરિસ્થિતિ જોતા ગુજરાતમાં પણ તકેદારીના પગલા લેવાના આદેશ છૂટયા છે. સૂત્રોના જણાવ્યા મુજબ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક ઉચ્ચ કક્ષાની બેઠકમાં પરિસ્થિતિની સમીક્ષા કરી હતી અને રાજયમાં શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસને સતર્ક રહેવા જણાવ્યું છે.
Related Posts
*📍ઉત્તરાખંડના ટનકપુર માં નદીમાં ફસાયેલા 30 લોકોને બચાવ્યા…*
*💫NEWS FLASH ⚡* *📍ઉત્તરાખંડના ટનકપુર માં નદીમાં ફસાયેલા 30 લોકોને બચાવ્યા…* ભારે વરસાદ બાદ પૂરમાં ફસાયેલા લોકોને SDRFએ બચાવ્યા… #news…
ભારે વરસાદ મા વીજળી પડવાથી ચાર જણાને ગંભીર ઇજા
નર્મદામા ભારે વરસાદ મા વીજળી પડવાથી ચાર જણાને ગંભીર ઇજા દેડિયાપાડા તાલુકાના મોટીકોરવાઇ ગામે એક અને કહાલપુર ગામે 3મળી કૂલ…
*📌તોશાખાના કેસમાં પાકિસ્તાનનાં પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને મોટી રાહત*
*📌તોશાખાના કેસમાં પાકિસ્તાનનાં પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને મોટી રાહત* નીચલી કોર્ટનાં નિર્ણય બાદ ઈસ્લામાબાદ હાઈકોર્ટે તેને જેલમાંથી મુક્ત કરવાનો આદેશ…
