દિલ્હીના કેટલાક વિસ્તારોમાં તોફાન તથા ગુજરાતના ખંભાતના અકબરપુરામાં રવિવારે જે હિંસા ફાટી નીકળી હતી તેના પગલે રાજય પોલીસને એલર્ટ કરી દેવામાં આવી છે. આજે આણંદ બંધનું એલાન આપવામાં આવ્યું છે અને અહીના ટાવર ચોક વિસ્તારમાં સેંકડો લોકો ભેગા થયા હતા અને રવિવારની હિંસા માટેના જવાબદાર સામે પગલાની માંગણી કરી છે. આ હિંસામાં બે લોકો માર્યા ગયા હતા. બીજી તરફ પરિસ્થિતિ જોતા ગુજરાતમાં પણ તકેદારીના પગલા લેવાના આદેશ છૂટયા છે. સૂત્રોના જણાવ્યા મુજબ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક ઉચ્ચ કક્ષાની બેઠકમાં પરિસ્થિતિની સમીક્ષા કરી હતી અને રાજયમાં શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસને સતર્ક રહેવા જણાવ્યું છે.
Related Posts
અનલોક:1(વે’વાર) – ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા.
પોતાના સગા ફૂઆની અંતેષ્ટિમા હાજરી આપીને હુ ઘરે આવ્યો.. ઘરના બરામદામાંજ કપડા બદલ્યા. કટિસ્નાન કર્યુ..મને જોતા જ બાએ કહયુ “આવી…
સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં ગુટખા તમાકુ પર પ્રતિબંધ હોવા છતાં પણ ચોરી છૂપીથી કેટલીક જગ્યાએ ગુટખાનું વેચાણ થઈ રહ્યું હોવાની પોલીસને બાતમી મળતા પ્રદેશ પોલીસની ટીમે સેલવાસ અને આસપાસના વિસ્તારોમાં સંખ્યાબંધ રેડ કરી હતી
સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં ગુટખા તમાકુ પર પ્રતિબંધ હોવા છતાં પણ ચોરી છૂપીથી કેટલીક જગ્યાએ ગુટખાનું વેચાણ થઈ રહ્યું…
36 શહેરોમાં રાત્રે 9 વાગે રાત્રિ કર્ફયૂની જાહેરાત
આવતીકાલથી નવા નિયમનો થશે અમલ
36 શહેરોમાં રાત્રે 9 વાગે રાત્રિ કર્ફયૂની જાહેરાતઆવતીકાલથી નવા નિયમનો થશે અમલમુખ્યમંત્રી રૂપાણીની જાહેરાતઅગાઉ રાત્રે 8 વાગ્યાનો રાત્રિ કર્ફયૂનો હતો…
