ભાવનગર થી સોમનાથ નેશનલ હાઈવેનું કામ છેલ્લા ઘણા મહિનાઓથી ચાલી રહ્યું છે. જો કે હાઈવેમાં આવતી ખેતીની જમીનોના પૂરતા વળતરને લઈને ખેડૂતોમાં અનેક જગ્યા પર નારાજગી જોવા મળી રહી છે. આજે બુધેલ ગામના ખેડૂતોને હાઈવે ઓથોરીટી દ્વારા પુરતું વળતર નહિ મળવાના કારણે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને તંત્રને આંઠ દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે
Related Posts
ઇલેક્શન પ્રચાર અર્થે રેલી સ્વરૂપે જવા પર શહેર પોલીસ કમિશ્નરશ્રી દ્વારા પ્રતિબંધ લગાવવા માં આવ્યો.
ઇલેક્શન પ્રચાર અર્થે રેલી સ્વરૂપે જવા પર શહેર પોલીસ કમિશ્નરશ્રી દ્વારા પ્રતિબંધ લગાવવા માં આવ્યો.
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કઠપુતળીનાં ખેલનું નવું આકર્ષણ
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કઠપુતળીનાં ખેલનું નવું આકર્ષણ હવે પ્રવાસીઓને ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્ક ખાતે જોવા મળશે કઠપુતળીનાં ખેલ. કઠપુતળીનાં ખેલથી…
1 જૂને દેશભરના ડોક્ટર્સ રામદેવ સામે બ્લેક ડે મનાવશે : રેસીડેન્ટ ડોક્ટર્સ એસો.
1 જૂને દેશભરના ડોક્ટર્સ રામદેવ સામે બ્લેક ડે મનાવશે : રેસીડેન્ટ ડોક્ટર્સ એસો.
