ભાવનગર થી સોમનાથ નેશનલ હાઈવેનું કામ છેલ્લા ઘણા મહિનાઓથી ચાલી રહ્યું છે. જો કે હાઈવેમાં આવતી ખેતીની જમીનોના પૂરતા વળતરને લઈને ખેડૂતોમાં અનેક જગ્યા પર નારાજગી જોવા મળી રહી છે. આજે બુધેલ ગામના ખેડૂતોને હાઈવે ઓથોરીટી દ્વારા પુરતું વળતર નહિ મળવાના કારણે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને તંત્રને આંઠ દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે
Related Posts
“રમતોત્સવ અને સેમિનાર”
નવજીવન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ડૉ. હરિકૃષ્ણ ડાહ્યાભાઈ સ્વામી સ્કુલ ફોર મેન્ટલી ડિસેબલ્ડ્ મેમનગર ગામ દ્વારા આજરોજ સંસ્થાના સ્થાપના દિનની ઉજવણીના…
*દક્ષિણ આફ્રિકા* ની રાજધાની *કેપ ટાઉન* એ વિશ્વનું પ્રથમ પાણી વિનાનું શહેર જાહેર કરવામાં આવ્યું છે કારણ કે તેની સરકારે *14 એપ્રિલ, 2023* પછી પાણી પુરું પાડવામાં અસમર્થતા દર્શાવી છે.
*આખરે નિયતિએ ટ્રિગર ખેંચ્યું…* *દક્ષિણ આફ્રિકા* ની રાજધાની *કેપ ટાઉન* એ વિશ્વનું પ્રથમ પાણી વિનાનું શહેર જાહેર કરવામાં આવ્યું…
રાજકોટ બેડી ચોકડી પાસે અકસ્માત
રાજકોટ બેડી ચોકડી પાસે અકસ્માત પોલીસ કાફલો ઘટના સ્થળે બે ટ્રક વચ્ચે અકસ્માત
