ભાવનગર થી સોમનાથ નેશનલ હાઈવેનું કામ છેલ્લા ઘણા મહિનાઓથી ચાલી રહ્યું છે. જો કે હાઈવેમાં આવતી ખેતીની જમીનોના પૂરતા વળતરને લઈને ખેડૂતોમાં અનેક જગ્યા પર નારાજગી જોવા મળી રહી છે. આજે બુધેલ ગામના ખેડૂતોને હાઈવે ઓથોરીટી દ્વારા પુરતું વળતર નહિ મળવાના કારણે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને તંત્રને આંઠ દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે
Related Posts
ડેડીયાપાડા હાર્ટ બજાર મા જતિ વૃદ્ધ મહિલાના પગ પર સ્વિફ્ટ ડિઝાયર કારનુ વીલ ચડાવી મહિલા ને ગંભીર ઈચ્છા
ડેડીયાપાડા હાટ બજારમાં જય રહેલી રાહદારી વૃદ્ધ મહિલાના પગ સ્વીફ્ટ ડિઝાઇ ચાલકે બેફિકરાઈથી કાર ચલાવતા કારનું વહીલ મહિલાના પગ પર…
બેંગ્લોર થી નર્મદા પરિક્રમા કરવા આવેલ પરિક્રમાવાસીઓ ચાલુ પરિક્રમા દરમિયાન મોત.
તિલકવાડા ના બ્રાહ્મણ શેરી માંથી પરિક્રમા કરતી વખતે ચકકર આવતા નીચે નીચે પડી જતા દવાખાનામાં દાખલ કરતા સારવાર દરમિયાન મોત.…
*અમદાવાદમાં યોજાનાર અર્બન-2નો લોગો, વેબસાઇટ, વેલકમ સોંગનું લોન્ચિંગ કરતા રાજ્યના મુખ્યમંત્રી . જીએનએ અમદાવાદ: ભારતના G-20 પ્રેસિડન્સી હેઠળ, અમદાવાદમાં U-20…
