સુરતના વરાછા વિસ્તારમાં મિનિબજાર ખાતે આવેલા અમર જવેલર્સમાં લૂંટના પ્રયાસની ઘટના સામે આવી છે. ત્રણ લોકો દ્વારા પાંચ રાઉન્ડ ફાયર કરવામાં આવ્યા હતુ. જો કે ત્રણમાંથી એક આરોપીને પોલીસે ઝડપી લીધો છે. ફાયરિંગમા એક વ્યક્તિને ઇજા થતા હોસ્પિટલ ખસેડાયો છે. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. વરાછા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
Related Posts
રાજકોટના હાઇપ્રોફાઇલ કોપર હાઇટ્સ માં કોરોના વિસ્ફોટ
એક સાથે 25 કેસ પોઝિટિવ નોંધાયા આરોગ્યની ટીમ પહોંચી
મહાત્મા મંદિર પાસેના અને વાવોલ રેલ્વે સ્ટેશન પાસેની હોટલની બાજુનાજંગલમાંથી ખોવાઈ ગયેલી લાશ મળી આવી છે
સેક્ટર 14 ખાતે આવેલા મહાત્મા મંદિર પાસેના અને વાવોલ રેલ્વે સ્ટેશન પાસેની હોટલની બાજુનાજંગલમાંથી ખોવાઈ ગયેલી લાશ મળી આવી છે
રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર ભાજપ પ્રવક્તા રાજુ ધ્રુવને પગે પડી લીધા આશીર્વાદ
રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર ભાજપ પ્રવક્તા રાજુ ધ્રુવને પગે પડી લીધા આશીર્વાદ રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર રણજિત મુંધવા ભાજપ પ્રવક્તા રાજુ ધ્રુવને…
