સુરતના વરાછા વિસ્તારમાં મિનિબજાર ખાતે આવેલા અમર જવેલર્સમાં લૂંટના પ્રયાસની ઘટના સામે આવી છે. ત્રણ લોકો દ્વારા પાંચ રાઉન્ડ ફાયર કરવામાં આવ્યા હતુ. જો કે ત્રણમાંથી એક આરોપીને પોલીસે ઝડપી લીધો છે. ફાયરિંગમા એક વ્યક્તિને ઇજા થતા હોસ્પિટલ ખસેડાયો છે. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. વરાછા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
Related Posts
*બાળકો માટે જાહેર કરવામાં આવ્યુ ડીઝાઈનર બ્લૂ કલરનું આધારકાર્ડ*
વર્તમાન સમયમાં આધાર કાર્ડ ખૂબ જ જરૂરી ડોક્યુમેન્ટ બની ગયુ છે. લગભગ દરેક સરકારી કે પ્રાઈવેટ યોજનમાં આધાર કાર્ડની જરૂર…
સોમનાથ રેલવે સ્ટેશનને મંદિરનો લુક અપાશે. પ્લેટફોર્મ વધારવા 134 કરોડ ખર્ચ કરાશે.
લગ્ન સમારંભો ને કોરોના નું ગ્રહણ નડ્યું
નર્મદાના લગ્ન લગ્ન સમારંભો ને કોરોના નું ગ્રહણ નડ્યું આજે અક્ષય તૃતીયામા વણ જોયું મુહર્તમા શુભ કાર્યો કરવાનો દિવસ હોવા…
