આણંદમાં એક કરોડથી પણ વધારે લૂંટની સનસનીખેજ ઘટના સામે આવતાં ચકચાર મચી જવા પામી છે. આણંદના 100 ફૂટ રોડ પર આવેલી બંધન બેન્કમાં લૂંટની ઘટના બની હતી ત્રણ જેટલાં બુકાનીધારી શખ્સોએ રિવોલ્વર અને છરીની અણીએ છ જેટલાં કર્મચારીઓને બંધક બનાવીને સનસનીખેજ લૂંટને અંજામ આપ્યો હતો. 1કરોડથી પણ વધુની લૂંટની ઘટના બનતાં પોલીસે સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરી તપાસ હાથ ધરી છે.
Related Posts
અમદાવાદનું શાહીબાગ બીએપીએસ મંદિર 17મી જૂન થી નહીં ખૂલે. કોઠારી સ્વામીનો પત્ર.
અમદાવાદનું શાહીબાગ બીએપીએસ મંદિર 17મી જૂન થી નહીં ખૂલે કોઠારી સ્વામીનો પત્ર
સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે ૭૪માં સ્વાતંત્ર્ય પર્વની થશે આન બાન અને શાન સાથે ઉજવણી.
કોરોના વોરીયરનું કરવામાં આવશે સન્માન. – મુખ્ય વહીવટદારશ્રી વતી મદદનીશ કમિશનર શ્રી નિલેશ દુબેના હસ્તે થશે ધ્વજવંદન, રાજપીપલા તા 13…
નવી શિક્ષણ નીતિના ઝડપી અમલીકરણ માટે રાજયની તમામ યુનિવર્સિટીઓ “નવી શિક્ષણ નીતિ અમલીકરણ સમિતિની” રચના કરે – શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિહ ચુડાસમા.
નવી શિક્ષણ નીતિના ચેપ્ટર દીઠ તેનો અભ્યાસ કરવા અલગ અભ્યાસ કમિટીની પણ રચના કરવામાં આવે • નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના…
