આણંદમાં એક કરોડથી પણ વધારે લૂંટની સનસનીખેજ ઘટના સામે આવતાં ચકચાર મચી જવા પામી છે. આણંદના 100 ફૂટ રોડ પર આવેલી બંધન બેન્કમાં લૂંટની ઘટના બની હતી ત્રણ જેટલાં બુકાનીધારી શખ્સોએ રિવોલ્વર અને છરીની અણીએ છ જેટલાં કર્મચારીઓને બંધક બનાવીને સનસનીખેજ લૂંટને અંજામ આપ્યો હતો. 1કરોડથી પણ વધુની લૂંટની ઘટના બનતાં પોલીસે સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરી તપાસ હાથ ધરી છે.
Related Posts
જાણો વડોદરાના વારસિયામાં બની રહેલા NRI ના ફેવરેટ લાઇફસ્ટાઇલ પ્રોજેક્ટ “શ્રી બાલાજી WIND” વિષે
વડોદરામાં રિયેલ એસ્ટૅટ અને પ્રોપર્ટીના ઘણા પ્રોજેક્ટ ચાલી રહ્યા છે જેમાં વારસિયા અને સંગમ ચાર રસ્તાની આસપાસના વિસ્તારને એક ડેવલોપીંગ…
ચાણોદ નર્મદા તટે નર્મદા જયંતિ એ નર્મદાયાગ યજ્ઞ યોજાયો.
ચાણોદ નર્મદા તટે નર્મદા જયંતિ એ નર્મદાયાગ યજ્ઞ યોજાયો. મલ્હાર ઘાટ પર 100 મીટર લાંબી સાડી ચુંદડી નાવડીઓ દ્વારા નર્મદા…
*પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખરજીનું દુઃખદ અવસાન. સદગતના માનમાં સાત દિવસનો રાષ્ટ્રવ્યાપી શોક જાહેર*
*પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખરજીનું દુઃખદ અવસાન* *સદગતના માનમાં સાત દિવસનો રાષ્ટ્રવ્યાપી શોક જાહેર* …… *રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવાશે* ………
