ગાંધીનગર,રાજ્ય સરકાર દ્વારા કુપોષણને દુર કરવા માટે જે કામગીરી કરવામાં આવી રહી છે. તેની સામે આંગણવાડીમાં ફરજ બજાવતી આશા વર્કરોને આપવામાં આવતાં વેતન સહિત અન્ય લાભો અંગે કોઇ જ જોગવાઇ ન હોવાથી કાર્યકરોમાં પણ નારાજગી વ્યાપી છે તો આરોગ્ય સેવા સાથે સંકળાયેલી આશા હેલ્થ વર્કર અને ફેસીલીએટર બહેનો પણ નજીવા વેતનમાં ફરજ બજાવી રહી છે. ત્યારે મળવાપાત્ર લાભો અને વેતનમાં વધારો થાય તેની માંગ સાથે સત્યાગ્રહ છાવણીએ ધરણાં કરીને વિરોધ પ્રદર્શન કરશે.
Related Posts
*ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્સ્ટ્રીના વાર્ષિક સ્નેહમિલનમાં ઉપસ્થિત રહેતા રાજ્યના મુખ્યમંત્રી*
*ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્સ્ટ્રીના વાર્ષિક સ્નેહમિલનમાં ઉપસ્થિત રહેતા રાજ્યના મુખ્યમંત્રી* અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ખાતે…
જામનગર :* ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જામનગરને 8.5 કરોડની કિંમતનું સીટી સ્કેનિગ મશીન ફાળવવામાં આવ્યું.
જામનગર :* *ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જામનગરને 8.5 કરોડની કિંમતનું સીટી સ્કેનિગ મશીન ફાળવવામાં આવ્યું.*
અમદાવાદના વસ્ત્રાપુરમાં 2 કરોડની લૂંટ, પોલીસે આરોપીને ઝડપી પાડ્યો
અમદાવાદના વસ્ત્રાપુરમાં 2 કરોડની લૂંટ, પોલીસે આરોપીને ઝડપી પાડ્યો
