ગાંધીનગર,રાજ્ય સરકાર દ્વારા કુપોષણને દુર કરવા માટે જે કામગીરી કરવામાં આવી રહી છે. તેની સામે આંગણવાડીમાં ફરજ બજાવતી આશા વર્કરોને આપવામાં આવતાં વેતન સહિત અન્ય લાભો અંગે કોઇ જ જોગવાઇ ન હોવાથી કાર્યકરોમાં પણ નારાજગી વ્યાપી છે તો આરોગ્ય સેવા સાથે સંકળાયેલી આશા હેલ્થ વર્કર અને ફેસીલીએટર બહેનો પણ નજીવા વેતનમાં ફરજ બજાવી રહી છે. ત્યારે મળવાપાત્ર લાભો અને વેતનમાં વધારો થાય તેની માંગ સાથે સત્યાગ્રહ છાવણીએ ધરણાં કરીને વિરોધ પ્રદર્શન કરશે.
Related Posts
પૂજ્ય રાજર્ષિ મુની બ્રહ્મલીન થયા.. પૂજ્ય રાજર્ષિ મુની બ્રહ્મલીન થયા.. મલાવ ખાતે અંતિમ દર્શન સવારે 9:00 કલાકથી 12:00 કલાક દરમ્યાન.…
બ્રેકિંગ ન્યુઝ…….ગુજરાત કોંગ્રેસને લગતા મોટા સમાચાર ઈન્દ્રનિલ રાજ્યગુરૂ નહીં છોડે પંજાનો સાથ
બ્રેકિંગ ન્યુઝ…….ગુજરાત કોંગ્રેસને લગતા મોટા સમાચાર ઈન્દ્રનિલ રાજ્યગુરૂ નહીં છોડે પંજાનો સાથ ઈન્દ્રનિલ રાજ્યગુરૂ મળ્યાં હતાં પ્રદેશ પ્રમુખ નેજગદીશ ઠાકોર-રઘુ…
અમદાવાદના જમાલપુર વિસ્તારમાં ઝાડ થયું ધરાશાયી. જમાલપુરના કાંચની મસ્જિદ પાસે વાવાઝોડા સાથે પવન ફૂકતા વિશાળ વૃક્ષ ધરાશાયી.
અમદાવાદ અમદાવાદનાજમાલપુર વિસ્તારમાં ઝાડ થયું ધરાશાયી. જમાલપુરના કાંચની મસ્જિદ પાસે વાવાઝોડા સાથે પવન ફૂકતા વિશાળ વૃક્ષ ધરાશાયી..૩-૪ ગાડીઓ ને નુકસાન…
