ગાંધીનગર,રાજ્ય સરકાર દ્વારા કુપોષણને દુર કરવા માટે જે કામગીરી કરવામાં આવી રહી છે. તેની સામે આંગણવાડીમાં ફરજ બજાવતી આશા વર્કરોને આપવામાં આવતાં વેતન સહિત અન્ય લાભો અંગે કોઇ જ જોગવાઇ ન હોવાથી કાર્યકરોમાં પણ નારાજગી વ્યાપી છે તો આરોગ્ય સેવા સાથે સંકળાયેલી આશા હેલ્થ વર્કર અને ફેસીલીએટર બહેનો પણ નજીવા વેતનમાં ફરજ બજાવી રહી છે. ત્યારે મળવાપાત્ર લાભો અને વેતનમાં વધારો થાય તેની માંગ સાથે સત્યાગ્રહ છાવણીએ ધરણાં કરીને વિરોધ પ્રદર્શન કરશે.
Related Posts
રાજકોટનાં છાપરા નજીક કાર તણાઇ
બ્રેકિંગ ન્યૂઝ:રાજકોટનાં છાપરા નજીક કાર તણાઇપેલીકન ગ્રુપનાં માલિકની કાર તણાઇi-20 કારમાં સવાર હતા ત્રણ લોકોત્રણમાંથી એકનો થયો બચાવબાકીનાં બેની થઇ…
અમદાવાદ હાથીજણ ખાતે વિવિધ રાજકીય પક્ષો, મીડિયા, પોલીસ અને પ્રજાએ એકછત રહી સહકાર સાથે કર્યું વૃક્ષારોપણ.
*અમદાવાદ હાથીજણ ખાતે વિવિધ રાજકીય પક્ષો, મીડિયા, પોલીસ અને પ્રજાએ એકછત રહી સહકાર સાથે કર્યું વૃક્ષારોપણ.* અમદાવાદ: હાથીજણ ખાતેના અભિષેક…
મુખ્યમંત્રી રુપાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
મુખ્યમંત્રી રુપાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ છેલ્લા ત્રણ દિવસથી હતો સામાન્ય તાવ વડોદરામાં સભા દરમિયાન ચક્કર આવતા ઢળી પળ્યા હતા
