ગાંધીનગર,રાજ્ય સરકાર દ્વારા કુપોષણને દુર કરવા માટે જે કામગીરી કરવામાં આવી રહી છે. તેની સામે આંગણવાડીમાં ફરજ બજાવતી આશા વર્કરોને આપવામાં આવતાં વેતન સહિત અન્ય લાભો અંગે કોઇ જ જોગવાઇ ન હોવાથી કાર્યકરોમાં પણ નારાજગી વ્યાપી છે તો આરોગ્ય સેવા સાથે સંકળાયેલી આશા હેલ્થ વર્કર અને ફેસીલીએટર બહેનો પણ નજીવા વેતનમાં ફરજ બજાવી રહી છે. ત્યારે મળવાપાત્ર લાભો અને વેતનમાં વધારો થાય તેની માંગ સાથે સત્યાગ્રહ છાવણીએ ધરણાં કરીને વિરોધ પ્રદર્શન કરશે.
Related Posts
નર્મદા જિલ્લામાં “આઝાદીના અમૃત મહોત્સવ” અંતર્ગત સિનિયર સિટીજનો માટે વિવિધ સાત જેટલી રમત સ્પર્ધા યોજાશે
નર્મદા જિલ્લામાં “આઝાદીના અમૃત મહોત્સવ” અંતર્ગત સિનિયર સિટીજનો માટે વિવિધ સાત જેટલી રમત સ્પર્ધા યોજાશે તા. ૯ મી સપ્ટેમ્બર સુધીમાં…
*રોકાણકારોના 20 હજાર કરોડ રૂપિયા શેરબજારની હોળીમાં હોમાયા*
કોરોના વાઇરસ અને ક્રુડના ભાવમાં કડાકાના પગલે આજે દેશના શેરબજારોના ઇતિહાસમાં સોમવારની હોળી આર્થિક હોળી બની જવા પામી હતી.આ હોળીમાં…
Amc ના પૂર્વ ડે કમિશનર ઝેડ એ સાચા નું svp માં કોરોના સારવાર દરમિયાન નિધન
Amc na પૂર્વ ડે કમિશનર ઝેડ એ સાચા નું svp ma કોરોના સારવાર દરમિયાન નિધન
