ગાંધીનગર,રાજ્ય સરકાર દ્વારા કુપોષણને દુર કરવા માટે જે કામગીરી કરવામાં આવી રહી છે. તેની સામે આંગણવાડીમાં ફરજ બજાવતી આશા વર્કરોને આપવામાં આવતાં વેતન સહિત અન્ય લાભો અંગે કોઇ જ જોગવાઇ ન હોવાથી કાર્યકરોમાં પણ નારાજગી વ્યાપી છે તો આરોગ્ય સેવા સાથે સંકળાયેલી આશા હેલ્થ વર્કર અને ફેસીલીએટર બહેનો પણ નજીવા વેતનમાં ફરજ બજાવી રહી છે. ત્યારે મળવાપાત્ર લાભો અને વેતનમાં વધારો થાય તેની માંગ સાથે સત્યાગ્રહ છાવણીએ ધરણાં કરીને વિરોધ પ્રદર્શન કરશે.
Related Posts
આણંદ જિલ્લામાં 5 કોરોના ગ્રસ્ત દર્દી થયા સાજા..
આણંદ જિલ્લામાં 5 કોરોના ગ્રસ્ત દર્દી થયા સાજા.. ખંભાત ના છે તમામ 5 દર્દીઓ. આ બધા દર્દીઓ એ માન્યો આરોગ્ય…
*તાલાલા ગીરમાં એક જ રાતમાં 1થી લઇ 3.1ની તીવ્રતાના પાંચ ભૂકંપના આંચકા અનુભવાયા*
તાલાલા ગીરમાં ગત એક જ રાતમાં ભૂકંપના પાંચ આંચકા અનુભવાતા લોકોમાં ગભરાટ જોવા મળ્યો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાલાથી 14 કિમી…
સુરતના પૂર્વ મેયર જગદીશ પટેલે 11 દિવસની બાળકી માટે કર્યું પ્લાઝ્મા ડોનેટ
સુરતના પૂર્વ મેયર જગદીશ પટેલે 11 દિવસની બાળકી માટે કર્યું પ્લાઝ્મા ડોનેટ ઇમરજન્સીમાં પ્લાઝમાની જરૂર પડી પોતાના બ્લડ ગ્રૂપ સાથે…
