અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશન પાસે આવેલ મહાદેવ એસ્ટેટ વિભાગ 3 ના કારખાના નંબર ૨૪ પાસે આવેલ ઝાડ પર થી રાષ્ટ્રીય પક્ષી મોર નીચે પડી જવાથી ઇજાગ્રસ્ત થયેલ છે. વન વિભાગને સ્થાનિક લોકોએ જાણ કરી પણ કલાક જેટલો સમય વીતવા છતાં હજી સુધી કોઈ આવેલ નથી, મોર હાલ જીવિત હાલતમાં છે.
Related Posts
અમદાવાદ સિવિલ હોસ્પિટલથી રાજ્યભરમાં “આપ કે દ્વાર આયુષ્યમાન” મેગા ડ્રાઇવનો શુભારંભ કરાવતા આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ
અમદાવાદ સિવિલ હોસ્પિટલથી રાજ્યભરમાં “આપ કે દ્વાર આયુષ્યમાન” મેગા ડ્રાઇવનો શુભારંભ કરાવતા આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ અમદાવાદ: આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશભાઇ…
નર્મદા જિલ્લા પ્રસાશનના પ્રયાસોના ફલસ્વરૂપે રાજય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા નર્મદા જિલ્લાને વધુ ૨૫ નંગ ઓક્સિજન કોન્સન્ટ્રેટરની ફાળવણી
નર્મદા જિલ્લા પ્રસાશનના પ્રયાસોના ફલસ્વરૂપે રાજય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા નર્મદા જિલ્લાને વધુ ૨૫ નંગ ઓક્સિજન કોન્સન્ટ્રેટરની ફાળવણી CSR એક્ટિવીટી…
*📍ગગનયાન કાર્યક્રમ માટે CE20 ક્રાયોજેનિક એન્જિન નાં માનવ રેટિંગની સફળતાપૂર્વક પૂર્ણ*
*📍ગગનયાન કાર્યક્રમ માટે CE20 ક્રાયોજેનિક એન્જિન નાં માનવ રેટિંગની સફળતાપૂર્વક પૂર્ણ* ISRO એ તેના CE20 ક્રાયોજેનિક એન્જિનના માનવ રેટિંગમાં એક…
