અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશન પાસે આવેલ મહાદેવ એસ્ટેટ વિભાગ 3 ના કારખાના નંબર ૨૪ પાસે આવેલ ઝાડ પર થી રાષ્ટ્રીય પક્ષી મોર નીચે પડી જવાથી ઇજાગ્રસ્ત થયેલ છે. વન વિભાગને સ્થાનિક લોકોએ જાણ કરી પણ કલાક જેટલો સમય વીતવા છતાં હજી સુધી કોઈ આવેલ નથી, મોર હાલ જીવિત હાલતમાં છે.
Related Posts
અમદાવાદ કોરોનાના કેસ માં વધારો થતાં વધું ભીડ એકઠી ન થાય તે માટે તંત્ર દ્વારા હોટેલ, રેસ્ટોરન્ટ બંધ કરવામાં આવશે..
અમદાવાદ, તા.09, અમદાવાદ કોરોનાના કેસ માં વધારો થતાં વધું ભીડ એકઠી ન થાય તે માટે તંત્ર દ્વારા હોટેલ, રેસ્ટોરન્ટ બંધ…
જિલ્લા મથકે કોવિડ હોસ્પિટલ, કલેક્ટર-ડીએસપી-જિલ્લા પંચાયત જેવી કચેરીઓ માટે રૂા.૯૮.૭૯ લાખના ખર્ચે ભૂગર્ભ કેબલ દ્વારા ઉપલબ્ધ કરાઇ અવિરત વિજ પુરવઠાની સુવિધા
જિલ્લા મથકે કોવિડ હોસ્પિટલ, કલેક્ટર-ડીએસપી-જિલ્લા પંચાયત જેવી કચેરીઓ માટે રૂા.૯૮.૭૯ લાખના ખર્ચે ભૂગર્ભ કેબલ દ્વારા ઉપલબ્ધ કરાઇ અવિરત વિજ પુરવઠાની…
કોરોના પર PM મોદી કરશે મહત્વની બેઠક
ન્યૂઝ ફ્લેશ : કોરોના પર PM મોદી કરશે મહત્વની બેઠક
