સવાલ 7 કરોડ ડોઝ જાય છે ક્યા દેશની જાણીતી ફાર્મા કંપની બાયોકોનનાં ચેરમેન કિરણ મજમુદાર શોએ દેશમાં કોવિડ-19ની વેક્સિનની અછત પર ચિંતા વ્યક્ત કરતા તેની ઉપલબ્ધતા અંગે પારદર્શક્તા વર્તવાની સરકારને માંગ કરી છે. દેશનાં ઘણા રાજ્ય કોરોનાની વેક્સિનની અછતનો સામનો કરી રહ્યા છે. મજૂમદાર-શોએ આરોગ્ય મંત્રાલયને ટેગ કરીને ટ્વીટ કરી, ‘આ બાબત અંગે હું ચિંતિત શું કે વેક્સિનનો પુરવઠો ઓછો કેમ છે, આરોગ્ય મંત્રાલય શું અમે એ જાણી શકીએ કે દર મહિને 7 કરોડ વેક્સિનનો ડોઝ આખરે ક્યાં જાય છે?. તેના પુરવઠાનાં ટાઇમ પત્રકને જાહેર કરવામાં આવે, તો લોકો ધીરજપુર્વક તેની રાહ જોઇ શકે છે
Related Posts
*જયસુખ પટેલને હાઇકોર્ટનો ઝટકો મોરબી બ્રિજ દુર્ઘટના કેસમાં HCએ જામીન અરજી ફગાવી*
*🗯️BREAKING* *📌જયસુખ પટેલને હાઇકોર્ટનો ઝટકો* 🔸મોરબી બ્રિજ દુર્ઘટના કેસમાં HCએ જામીન અરજી ફગાવી જેલમાં જ રહેવું પડશે…
આજે 9.16 વાગ્યાથી સૂર્યગ્રહણ ભારતમાં આ ગ્રહણ 10 વાગ્યા પછી દેખાશે
આ વર્ષનું પહેલું અને છેલ્લું સૂર્યગ્રહણ ઉત્તરભારતમાં ચંદ્ર, સૂર્યને 98.6 ટકા સુધી ઢાંકશે ઉત્તરભારતમાં સૂર્ય બંગડી જેવા આકારમાં દેખાશે આકૃતિ…
*કેન્દ્રીય જળશક્તિ મંત્રી તેમજ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે રાજયમાં સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરાવ્યો.*
*કેન્દ્રીય જળશક્તિ મંત્રી તેમજ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે રાજયમાં સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરાવ્યો.* ગાંધીનગર, સંજીવ રાજપૂત: ભારતીય જનતા પાર્ટી ગુજરાત…
