સવાલ 7 કરોડ ડોઝ જાય છે ક્યા દેશની જાણીતી ફાર્મા કંપની બાયોકોનનાં ચેરમેન કિરણ મજમુદાર શોએ દેશમાં કોવિડ-19ની વેક્સિનની અછત પર ચિંતા વ્યક્ત કરતા તેની ઉપલબ્ધતા અંગે પારદર્શક્તા વર્તવાની સરકારને માંગ કરી છે. દેશનાં ઘણા રાજ્ય કોરોનાની વેક્સિનની અછતનો સામનો કરી રહ્યા છે. મજૂમદાર-શોએ આરોગ્ય મંત્રાલયને ટેગ કરીને ટ્વીટ કરી, ‘આ બાબત અંગે હું ચિંતિત શું કે વેક્સિનનો પુરવઠો ઓછો કેમ છે, આરોગ્ય મંત્રાલય શું અમે એ જાણી શકીએ કે દર મહિને 7 કરોડ વેક્સિનનો ડોઝ આખરે ક્યાં જાય છે?. તેના પુરવઠાનાં ટાઇમ પત્રકને જાહેર કરવામાં આવે, તો લોકો ધીરજપુર્વક તેની રાહ જોઇ શકે છે
Related Posts
કોવિડ-૧૯ હોસ્પિટલના બીજા માળ પર આવેલા ICU વોર્ડમાં આકસ્મિક ઇલેક્ટ્રિક આગ લાગતા દોડધામ
કોવિડ-૧૯ હોસ્પિટલના બીજા માળ પર આવેલા ICU વોર્ડમાં આકસ્મિક ઇલેક્ટ્રિક આગ લાગતા દોડધામ ફરજ પરના તબીબી અધિકારી અને સ્ટાફે ICU…
*મુખ્યમંત્રીએ ભૂતાન નરેશ અને પીએમના સમ્માનમાં ગાંધીનગરમાં સ્નેહ ભોજનનું કર્યું આયોજન*
*મુખ્યમંત્રીએ ભૂતાન નરેશ અને પીએમના સમ્માનમાં ગાંધીનગરમાં સ્નેહ ભોજનનું કર્યું આયોજન* ગાંધીનગર, સંજીવ રાજપૂત: ભારતના પડોશી દેશ ભૂતાનના રાજા જીગ્મે…
જી. જી. હોસ્પિટલને મંત્રી આર.સી. ફળદુ તથા ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજા દ્વારા રૂ. 73 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી.
*જી. જી. હોસ્પિટલને મંત્રી આર.સી. ફળદુ તથા ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજા દ્વારા રૂ. 73 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી.* જામનગર: – હાલ…
