સવાલ 7 કરોડ ડોઝ જાય છે ક્યા દેશની જાણીતી ફાર્મા કંપની બાયોકોનનાં ચેરમેન કિરણ મજમુદાર શોએ દેશમાં કોવિડ-19ની વેક્સિનની અછત પર ચિંતા વ્યક્ત કરતા તેની ઉપલબ્ધતા અંગે પારદર્શક્તા વર્તવાની સરકારને માંગ કરી છે. દેશનાં ઘણા રાજ્ય કોરોનાની વેક્સિનની અછતનો સામનો કરી રહ્યા છે. મજૂમદાર-શોએ આરોગ્ય મંત્રાલયને ટેગ કરીને ટ્વીટ કરી, ‘આ બાબત અંગે હું ચિંતિત શું કે વેક્સિનનો પુરવઠો ઓછો કેમ છે, આરોગ્ય મંત્રાલય શું અમે એ જાણી શકીએ કે દર મહિને 7 કરોડ વેક્સિનનો ડોઝ આખરે ક્યાં જાય છે?. તેના પુરવઠાનાં ટાઇમ પત્રકને જાહેર કરવામાં આવે, તો લોકો ધીરજપુર્વક તેની રાહ જોઇ શકે છે
Related Posts
બ્રેકિંગ ન્યૂઝ ….. બેંક ઓફ ઇન્ડિયા સાથે 710 કરોડની ઠગાઈ સીબીઆઈએ અમદાવાદમાં પાડ્યા દરોડા અમદાવાદની એક કંપની સહિત 7 જગ્યાએ…
*📌જામનગર: દરેડ-મસીતીયા રોડ પર ગેરકાયદે રાંધણ ગેસનું રિફિલિંગ કારસ્તાન પકડાયું*
*📌જામનગર: દરેડ-મસીતીયા રોડ પર ગેરકાયદે રાંધણ ગેસનું રિફિલિંગ કારસ્તાન પકડાયું* SOG ટીમે એક પરપ્રાંતિયની અટકાયત કરી ગેસનાં બાટલા સહિતનો…
રાજ્યના દુર્ગમ આદિજાતિ વિસ્તાર કપરાડા-ધરમપૂર માટે રૂ.797 કરોડની ઉદવહન સિંચાઇ યોજનાને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની સૈદ્ધાંતિક મંજૂરી
*રાજ્યના દુર્ગમ આદિજાતિ વિસ્તાર કપરાડા-ધરમપૂર માટે રૂ.797 કરોડની ઉદવહન સિંચાઇ યોજનાને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની સૈદ્ધાંતિક મંજૂરી* ……. *વલસાડ જિલ્લામાં મહારાષ્ટ્રની…
