સવાલ 7 કરોડ ડોઝ જાય છે ક્યા દેશની જાણીતી ફાર્મા કંપની બાયોકોનનાં ચેરમેન કિરણ મજમુદાર શોએ દેશમાં કોવિડ-19ની વેક્સિનની અછત પર ચિંતા વ્યક્ત કરતા તેની ઉપલબ્ધતા અંગે પારદર્શક્તા વર્તવાની સરકારને માંગ કરી છે. દેશનાં ઘણા રાજ્ય કોરોનાની વેક્સિનની અછતનો સામનો કરી રહ્યા છે. મજૂમદાર-શોએ આરોગ્ય મંત્રાલયને ટેગ કરીને ટ્વીટ કરી, ‘આ બાબત અંગે હું ચિંતિત શું કે વેક્સિનનો પુરવઠો ઓછો કેમ છે, આરોગ્ય મંત્રાલય શું અમે એ જાણી શકીએ કે દર મહિને 7 કરોડ વેક્સિનનો ડોઝ આખરે ક્યાં જાય છે?. તેના પુરવઠાનાં ટાઇમ પત્રકને જાહેર કરવામાં આવે, તો લોકો ધીરજપુર્વક તેની રાહ જોઇ શકે છે
Related Posts
મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસે સવારે યોગ પ્રાણાયમ કર્યો.
*મુખ્ય મંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી એ 21 જૂન આંતર રાષ્ટ્રીય યોગ દિવસ અંતર્ગત આજે સવારે યોગ પ્રાણાયમ કરીને દિવસ નો…
અમદાવાદ શહેર ચાંદખેડા વિસ્તારની અંદર નવા પોલીસ સ્ટેશનનો થયો શુભ આરંભ
*અમદાવાદ શહેર ચાંદખેડા વિસ્તારની અંદર નવા પોલીસ સ્ટેશનનો થયો શુભ આરંભ.* અમદાવાદ: અમદાવાદ શહેર ચાંદખેડા વિસ્તાર ની અંદર નવીન પોલીસ…
જામનગરના દિગ્વિજય પ્લોટ 58 માંથી વિદેશી દારૂની 18 બોટલો ઝડપી પડતી દિગ્વિજય પ્લોટ ચોકી પોલીસ
*જામનગરના દિગ્વિજય પ્લોટ 58 માંથી વિદેશી દારૂની 18 બોટલો ઝડપી પડતી દિગ્વિજય પ્લોટ ચોકી પોલીસ* જામનગર: શહેરના દિગ્વિજય પ્લોટની પોલીસ…
