પાટણ નગરનો 1274 મો સ્થાપના દિન અલગ અલગ સ્ટેટના રાજવીઓની ઉપસ્થિતિમાં છેલ્લા 18 વર્ષની પરંપરા મુજબ આનંદોલ્લાસ અને ઐતિહાસિકતાના માહોલમાં ઉજવાયો હતો. જેમાં વિરાંજલી સમારોહ,શોભાયાત્રા અને લોકડાયરો એમ ત્રિવિધ કાર્યક્રમો યોજાયા હતા.આ પ્રસંગે ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકર્ડ કરનાર રાજપૂત સમાજની 150 દીકરીઓ દ્વારા સામૂહિક તલવાર રાસ રજુ કરીને ક્ષત્રાણીની ખમીરી ઝળકાવી હતી.આ પ્રસંગે રાજવીઓએ ક્ષત્રિયોનો ઇતિહાસ ભવ્ય છે તેમ ભવિષ્ય પણ આધુનિક ટેકનોલોજીના યુગમાં ભવ્ય બનાવવા તત્પર બનવા પર ભાર મૂક્યો હતો. અન્ય ઇતિહાસ ઘણા ભણાવ્યા હવે રાજપૂત રાજા મહારાજા અને વીરાંગનાઓના ઇતિહાસને ભણાવવા જણાવ્યું હતું.
Related Posts
ઈકો સેન્સેટિવ ઝોન ના મુદ્દે ચૂંટણી ટાણે ભાજપા બીટીપી ફરી એકવાર આમને સામને ભાજપે ઈકો સેન્સેટિવ ઝોનના નામની કાચી એન્ટ્રી હાલ પૂરતી સ્થગિત કરી છે .
ઈકો સેન્સેટિવ ઝોન ના મુદ્દે ચૂંટણી ટાણે ભાજપા બીટીપી ફરી એકવાર આમને સામને ભાજપે ઈકો સેન્સેટિવ ઝોનના નામની કાચી એન્ટ્રી…
વોરંટની બજવણી કરવા ગયેલા હેડ કોન્સ્ટેબલને ઘરમાં પૂરી દીધો
ફરિયાદ અનુસાર, ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સટેબલ સંજયસિંહ ગણપતસિંહને પોલીસ સ્ટેશનમાંથી મહેસાણા કોર્ટમાંથી આવેલા જામીનપાત્ર વોરંટની બજવણી કરવા…
ભારતીય તટરક્ષક દળ દ્વારા એકસાથે 7 સ્થળે વિશેષ સામુદાયિક સંવાદ કાર્યક્રમનું કરવામાં આવ્યું આયોજન
અમદાવાદ: સ્વતંત્રતાના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે તટરક્ષક દળ જિલ્લા હેડક્વાર્ટર નંબર 1, પોરબંદર દ્વારા 12 માર્ચ 2021ના રોજ એક સાથે…
