પાટણ નગરનો 1274 મો સ્થાપના દિન અલગ અલગ સ્ટેટના રાજવીઓની ઉપસ્થિતિમાં છેલ્લા 18 વર્ષની પરંપરા મુજબ આનંદોલ્લાસ અને ઐતિહાસિકતાના માહોલમાં ઉજવાયો હતો. જેમાં વિરાંજલી સમારોહ,શોભાયાત્રા અને લોકડાયરો એમ ત્રિવિધ કાર્યક્રમો યોજાયા હતા.આ પ્રસંગે ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકર્ડ કરનાર રાજપૂત સમાજની 150 દીકરીઓ દ્વારા સામૂહિક તલવાર રાસ રજુ કરીને ક્ષત્રાણીની ખમીરી ઝળકાવી હતી.આ પ્રસંગે રાજવીઓએ ક્ષત્રિયોનો ઇતિહાસ ભવ્ય છે તેમ ભવિષ્ય પણ આધુનિક ટેકનોલોજીના યુગમાં ભવ્ય બનાવવા તત્પર બનવા પર ભાર મૂક્યો હતો. અન્ય ઇતિહાસ ઘણા ભણાવ્યા હવે રાજપૂત રાજા મહારાજા અને વીરાંગનાઓના ઇતિહાસને ભણાવવા જણાવ્યું હતું.
Related Posts
IPL 2022: આઈપીએલની નવી બે ટીમોની જાહેરાત, અમદાવાદ અને લખનઉએ મારી બાજી
IPL 2022: આઈપીએલની નવી બે ટીમોની જાહેરાત, અમદાવાદ અને લખનઉએ મારી બાજીઅમદાવાદની ટીમને 5000 કરોડમાં સીવીસી કેપિટલ પાર્ટનર્સે અમદાવાદની ટીમ…
*રાજ્યની શાળાઓના વિદ્યાર્થીઓના પ્રવાસમાં બે ગણવેશધારી પોલીસકર્મીઓની હાજરી ફરજિયાત: ડીજીપી વિકાસ સહાય*
*રાજ્યની શાળાઓના વિદ્યાર્થીઓના પ્રવાસમાં બે ગણવેશધારી પોલીસકર્મીઓની હાજરી ફરજિયાત: ડીજીપી વિકાસ સહાય* ગાંધીનગર, સંજીવ રાજપૂત: દેશના વડાપ્રધાનની અધ્યક્ષતામાં યોજાયેલી ડીજીપી-આઈજીપી…
*અમદાવાદ પશ્વિમ લોકસભા બેઠકના જનરલ ઓબ્ઝર્વર દ્વારા MCMC સહિત વિવિધ સેલની મુલાકાત લીધી*
*અમદાવાદ પશ્વિમ લોકસભા બેઠકના જનરલ ઓબ્ઝર્વર દ્વારા MCMC સહિત વિવિધ સેલની મુલાકાત લીધી* અમદાવાદ, સંજીવ રાજપૂત: ગુજરાતમાં લોકસભાની…
