પાટણ નગરનો 1274 મો સ્થાપના દિન અલગ અલગ સ્ટેટના રાજવીઓની ઉપસ્થિતિમાં છેલ્લા 18 વર્ષની પરંપરા મુજબ આનંદોલ્લાસ અને ઐતિહાસિકતાના માહોલમાં ઉજવાયો હતો. જેમાં વિરાંજલી સમારોહ,શોભાયાત્રા અને લોકડાયરો એમ ત્રિવિધ કાર્યક્રમો યોજાયા હતા.આ પ્રસંગે ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકર્ડ કરનાર રાજપૂત સમાજની 150 દીકરીઓ દ્વારા સામૂહિક તલવાર રાસ રજુ કરીને ક્ષત્રાણીની ખમીરી ઝળકાવી હતી.આ પ્રસંગે રાજવીઓએ ક્ષત્રિયોનો ઇતિહાસ ભવ્ય છે તેમ ભવિષ્ય પણ આધુનિક ટેકનોલોજીના યુગમાં ભવ્ય બનાવવા તત્પર બનવા પર ભાર મૂક્યો હતો. અન્ય ઇતિહાસ ઘણા ભણાવ્યા હવે રાજપૂત રાજા મહારાજા અને વીરાંગનાઓના ઇતિહાસને ભણાવવા જણાવ્યું હતું.
Related Posts
*જામનગર ખાતે ધારાસભ્ય રિવાબા જાડેજાના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કક્ષાના રોજગાર ભરતી મેળાનું આયોજન કરાયું*
*જામનગર ખાતે ધારાસભ્ય રિવાબા જાડેજાના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કક્ષાના રોજગાર ભરતી મેળાનું આયોજન કરાયું* જામનગર, સંજીવ રાજપૂત, જિલ્લા રોજગાર…
*અમદાવાદની વરીયા પ્રાથમિક છેતરપીંડી કરનાર*
સરકાર સાથે છેતરપીંડી કરનાર ગુનામાં સંડોવાયેલા બોરસદ, આણંદ, પેટલાદ ગામોમાં રહેતા ટ્રસ્ટના હોદ્દેદારોના નિવાસ સ્થાને અગાઉ પોલીસે છાપો મારી ટ્રસ્ટના…
દાહોદ કોરોના વોરિયર્સ સાથે દુર્વ્યવહાર નો વધુ એક વિડિઓ વાઇરલ
દાહોદ કોરોના વોરિયર્સ સાથે દુર્વ્યવહાર નો વધુ એક વિડિઓ વાઇરલ દાહોદ શહેરના કસ્બા વિસ્તારમાં નો વિડિઓ હોવાનું અનુમાન સર્વે કરવા…
