નવી દિલ્હી દિલ્હીના મુખ્ય પ્રધાન તરીકે આમ આદમી પાર્ટી (AAP)ના સંયોજક અરવિંદ કેજરીવાલે આજે અહીં ત્રીજી વાર શપથ ગ્રહણ કર્યા. રામલીલા મેદાન ખાતે યોજવામાં આવેલા શપથવિધિ કાર્યક્રમમાં દિલ્હીના લેફ્ટેનન્ટ ગવર્નર બૈજલે એમને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા
Related Posts
*ઉદયપુરમાં શેરપાઓની બેઠકના બીજા દિવસની શરૂઆત ડિજિટલ અર્થતંત્ર, આરોગ્ય અને શિક્ષણ પર કાર્યકારી જૂથો સાથે તકનીકી પરિવર્તન પરનાં સત્ર સાથે…
*અમદાવાદ ખાતે ફોટો જર્નાલિસ્ટ એશોસીએશન દ્વારા આયોજિત ફોટો પ્રદર્શન’ને ખુલ્લું મુકતા મુખ્યમંત્રીશ્રી * જીએનએ અમદાવાદ: વર્લ્ડ ફોટોગ્રાફી ડે ની ઉજવણીના…
તિલકવાડા તાલુકાના વાસણ કોલોની ગામની મહિલાનું વીજ કરંટ લાગવાથી મોત.
તિલકવાડા તાલુકાના વાસણકોલોની ગામની મહિલાનું વીજ કરંટ લાગવાથી મોત. પોતાના ઘરની આગળ આવેલ જીઇબીના થાંભલાના તાણીયા સાથે કરંટ લાગતા મોત.…
