નવી દિલ્હી દિલ્હીના મુખ્ય પ્રધાન તરીકે આમ આદમી પાર્ટી (AAP)ના સંયોજક અરવિંદ કેજરીવાલે આજે અહીં ત્રીજી વાર શપથ ગ્રહણ કર્યા. રામલીલા મેદાન ખાતે યોજવામાં આવેલા શપથવિધિ કાર્યક્રમમાં દિલ્હીના લેફ્ટેનન્ટ ગવર્નર બૈજલે એમને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા
Related Posts
રાજુલા રામપરા ગામે શ્રીમદ્ ભાગવત સપ્તાહનો ૨૫ એપ્રિલથી પ્રારંભ થશે. રાજુલા તાલુકાના રામપરા ગામ ખાતે શ્રીમદ્ ભાગવત સપ્તાહ આગામી ૨૫…
*રૂપાણી સરકારે 3 નવી મેડિકલ કોલેજની કરી જાહેરાત*
રાજ્ય સરકારે નાગરિકોને મેડિકલ સુવિધા પૂરતી અને સરળ મળી રહે તે માટે મહત્વનો નિર્ણય કર્યો છે.જેમાં નવાસારી, પોરબંદર અને નર્મદાના…
અમદાવાદ: સોલામાંથી ગુમ થયેલી 10 વર્ષની બાળકી મળી આવી. પોલીસે છત્રાલ પાસેથી મળેલી બાળકીને માતા-પિતાને સોંપી
અમદાવાદ: સોલામાંથી ગુમ થયેલી 10 વર્ષની બાળકી મળી આવી. પોલીસે છત્રાલ પાસેથી મળેલી બાળકીને માતા-પિતાને સોંપી છે. છેલ્લા એક અઠવાડિયાથી…
