નવી દિલ્હી દિલ્હીના મુખ્ય પ્રધાન તરીકે આમ આદમી પાર્ટી (AAP)ના સંયોજક અરવિંદ કેજરીવાલે આજે અહીં ત્રીજી વાર શપથ ગ્રહણ કર્યા. રામલીલા મેદાન ખાતે યોજવામાં આવેલા શપથવિધિ કાર્યક્રમમાં દિલ્હીના લેફ્ટેનન્ટ ગવર્નર બૈજલે એમને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા
Related Posts
*📍ઉત્તરાખંડ વિધાનસભામાં UCC બિલ પાસ*
*📍ઉત્તરાખંડ વિધાનસભામાં UCC બિલ પાસ* સમાન નાગરિક સંહિતા બિલ પાસ સમાન કાયદો લાગુ કરવાવાળુ દેશનું પહેલું રાજ્ય બનશે
*રાજકોટ: બુટલેગર પાસેથી પાંચ લાખનો તોડ કરવાનાં મામલે ક્રાઈમ બ્રાન્ચનાં કોન્સ્ટેબલ વિજયગિરિ ગોસ્વામી સસ્પેન્ડ*
ગાંધીનગરના સેક્ટર -૬ ખાતે જૈવિક કચરો ખુલ્લામાં ફેંકાયેલી હાલતમાં જોવા મળ્યો.
ગાંધીનગરના સેક્ટર -૬ ખાતે જૈવિક કચરો ખુલ્લામાં ફેંકાયેલી હાલતમાં જોવા મળ્યો.
