નવી દિલ્હી દિલ્હીના મુખ્ય પ્રધાન તરીકે આમ આદમી પાર્ટી (AAP)ના સંયોજક અરવિંદ કેજરીવાલે આજે અહીં ત્રીજી વાર શપથ ગ્રહણ કર્યા. રામલીલા મેદાન ખાતે યોજવામાં આવેલા શપથવિધિ કાર્યક્રમમાં દિલ્હીના લેફ્ટેનન્ટ ગવર્નર બૈજલે એમને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા
Related Posts
*કુમકુમ મંદિર દ્વારા વચનામૃત ગ્રંથની ૨૦૬મી જયંતીની ઉજવણી કરવામાં આવી.*
*કુમકુમ મંદિર દ્વારા વચનામૃત ગ્રંથની ૨૦૬મી જયંતીની ઉજવણી કરવામાં આવી.* *વચનામૃતમ્ એટલે શ્રી સ્વામિનારાયણ ભગવાનના મુખમાંથી નીકળેલી વાણીનો અદ્ભૂત ગ્રંથ……..*…
દુર્ઘટનામાં મૃતકોના પરિજનોને 5 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત
દુર્ઘટનામાં મૃતકોના પરિજનોને 5 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત ઘાયલોને 50 હજાર રૂપિયા અને ફ્રીમાં સારવારની સુવિધા આપવામાં આવશે: CM…
*એકવિટાસ સ્મોલ ફાઈનન્સ બેન્ક દ્બારા આંતરરાષ્ટ્રી માનવ અધિકાર એસોસિએશન અને સહયોગ માનવ સેવા ફાઉન્ડેશન ટ્રસ્ટ ના સહયોગથી આણંદ ખાતે જોબ…
