નવી દિલ્હી દિલ્હીના મુખ્ય પ્રધાન તરીકે આમ આદમી પાર્ટી (AAP)ના સંયોજક અરવિંદ કેજરીવાલે આજે અહીં ત્રીજી વાર શપથ ગ્રહણ કર્યા. રામલીલા મેદાન ખાતે યોજવામાં આવેલા શપથવિધિ કાર્યક્રમમાં દિલ્હીના લેફ્ટેનન્ટ ગવર્નર બૈજલે એમને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા
Related Posts
*📌રાજકોટ: મેટોડા જીઆઇડીસી રોડ નજીક મોટા ખાડાઓમાં ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ નાં કારણે અચાનક લાગી આગ…*
*📌રાજકોટ: મેટોડા જીઆઇડીસી રોડ નજીક મોટા ખાડાઓમાં ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ નાં કારણે અચાનક લાગી આગ…*
*મુખ્યમંત્રી વિજય રૂપાણી જાતે ખુલાસો કરે-કોંગ્રેસના પ્રવક્તા*
રાજકોટ કલેક્ટર દ્વારા પત્રકારોને ચેક આપવા મામલે કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારે રાજ્ય સરકારને આડેહાથ લીધી છે. ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતની વાતો…
અમદાવાદ ખાતે ભારતની સૌથી મોટી પ્રતિભા પ્રોત્સાહન પરીક્ષા ટેલેન્ટેક્સ 2023ની કરાઈ જાહેરાત જીએનએ અમદાવાદ: અમદાવાદ ખાતે એલન કારકિર્દી સંસ્થાએ ભારતની…
