300 વૈજ્ઞાનિકોએ પીએમ મોદીને પત્ર લખ્યો દેશમાં કોરોનાનો ભયંકર વિસ્ફોટ થયો છે, દરરોજના સાડા ત્રણથી વધુ કેસ નોંધાતા જાય છે..અને કેટલાક રાજ્યોમાં વાયરસનો ખતરનાક વેરિએંટ પણ જોવા મળ્યો છે.ત્યારે સ્થિતિની ગંભીરતાને જોતા દેશના 300 વૈજ્ઞાનિકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. અપીલ કરી છે કે, વૈજ્ઞાનિકોને તમામ પ્રકારના ડેટાના અભ્યાસની મંજૂરી મળે.જેનાથી વાયરસને વધુ નજીકથી સમજી શકાય..અને યોગ્ય સમયે યોગ્ય પગલા પણ ભરી શકાય.
Related Posts
*સની દેઓલની ફિલ્મ ગદર 2 કરી રહી છે જોરદાર કમાણી, 8 દિવસે પણ ચાલુ છે શાનદાર ક્લેકશન*
*સની દેઓલની ફિલ્મ ગદર 2 કરી રહી છે જોરદાર કમાણી, 8 દિવસે પણ ચાલુ છે શાનદાર ક્લેકશન. સની દેઓલની ગદર…
MDHના માલિક ધર્મપાલ ગુલાટીનું 98 વર્ષની જૈફ વયે હૃદયરોગના હુમલાથી થયું નિધન, મસાલા કિંગના નામે જાણીતા હતા
MDHના માલિક ધર્મપાલ ગુલાટીનું 98 વર્ષની જૈફ વયે હૃદયરોગના હુમલાથી થયું નિધન, મસાલા કિંગના નામે જાણીતા હતા
*ઉર્વશીબહેને જીવનની અંતિમ ક્ષણોમાં વસિયત(વિલ)માં લખ્યું હતું કે, “મિલકતને લોકઉપયોગી થવાય તે રીતે દાન કરજો”* ……………. *નરેન્દ્રભાઈએ અમેરિકાથી આવીને અમદાવાદ…
