300 વૈજ્ઞાનિકોએ પીએમ મોદીને પત્ર લખ્યો દેશમાં કોરોનાનો ભયંકર વિસ્ફોટ થયો છે, દરરોજના સાડા ત્રણથી વધુ કેસ નોંધાતા જાય છે..અને કેટલાક રાજ્યોમાં વાયરસનો ખતરનાક વેરિએંટ પણ જોવા મળ્યો છે.ત્યારે સ્થિતિની ગંભીરતાને જોતા દેશના 300 વૈજ્ઞાનિકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. અપીલ કરી છે કે, વૈજ્ઞાનિકોને તમામ પ્રકારના ડેટાના અભ્યાસની મંજૂરી મળે.જેનાથી વાયરસને વધુ નજીકથી સમજી શકાય..અને યોગ્ય સમયે યોગ્ય પગલા પણ ભરી શકાય.
Related Posts
*૧૭ મી ઈન્ટર કંપની ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ ક્રિકેટ ટુર્નામેન્ટ ૨૦૨૪-૨૫નો થયો પ્રારંભઃ*
*૧૭ મી ઈન્ટર કંપની ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ ક્રિકેટ ટુર્નામેન્ટ ૨૦૨૪-૨૫નો થયો પ્રારંભઃ* સુરત: સંજીવ રાજપૂત: દક્ષિણ ગુજરાત વીજ…
શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને સાંસદ શ્રી પૂનમબેન માડમના હસ્તે નવા છાત્રાલયોનાં કરાયા ઉદ્ઘાટન
*સૈનિક સ્કૂલ બાલાચડી, જામનગર ખાતે ‘હીરક મહોત્સવ’ની ઉજવણી કરાઈ. શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને સાંસદ શ્રી પૂનમબેન માડમના હસ્તે…
અક્ષરધામ સંકુલ દર્શનાર્થીઓ માટે તા. ૯-૪-૨૦૨૧ ને શુક્રવારથી તા. ૩૦-૦૪-૨૦૨૧ને શુક્રવાર સુધી બંધ
પ્રવર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખીને અક્ષરધામ સંકુલ દર્શનાર્થીઓ માટે તા. ૯-૪-૨૦૨૧ ને શુક્રવારથી તા. ૩૦-૦૪-૨૦૨૧ને શુક્રવાર સુધી બંધ રાખવામાં આવેલ છે.…
