300 વૈજ્ઞાનિકોએ પીએમ મોદીને પત્ર લખ્યો દેશમાં કોરોનાનો ભયંકર વિસ્ફોટ થયો છે, દરરોજના સાડા ત્રણથી વધુ કેસ નોંધાતા જાય છે..અને કેટલાક રાજ્યોમાં વાયરસનો ખતરનાક વેરિએંટ પણ જોવા મળ્યો છે.ત્યારે સ્થિતિની ગંભીરતાને જોતા દેશના 300 વૈજ્ઞાનિકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. અપીલ કરી છે કે, વૈજ્ઞાનિકોને તમામ પ્રકારના ડેટાના અભ્યાસની મંજૂરી મળે.જેનાથી વાયરસને વધુ નજીકથી સમજી શકાય..અને યોગ્ય સમયે યોગ્ય પગલા પણ ભરી શકાય.
Related Posts
ભારતના પ્રતિષ્ઠીત શૅફ સંજીવ કપૂરની સેવાકીય પહેલ. અમદાવાદ સિવિલના કોરોના વોરિયર્સને નિ:શુલ્ક ભોજન પુરુ પાડવાનું શરૂ કરાયું.
*ભારતના પ્રતિષ્ઠીત શૅફ સંજીવ કપૂરની સેવાકીય પહેલ. અમદાવાદ સિવિલના કોરોના વોરિયર્સને નિ:શુલ્ક ભોજન પુરુ પાડવાનું શરૂ કરાયું.* અમદાવાદ: કોરોના મહામારીમાં…
ગાંધીનગર રાજ્યમાં કોરોના ગતિમાં. 24 કલાકમાં કોરોનાના નોંધાયા નવા 717 કેસ.
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કોરોના વેકિસનનો પ્રથમ ડોઝ લીધો
*ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કોરોના વેકિસનનો પ્રથમ ડોઝ લીધો* ¤ રાજયમા ૪૫ વર્ષથી ઉપરના વ્યકિતઓ માટે ચાલી રહેલ અને…
