300 વૈજ્ઞાનિકોએ પીએમ મોદીને પત્ર લખ્યો દેશમાં કોરોનાનો ભયંકર વિસ્ફોટ થયો છે, દરરોજના સાડા ત્રણથી વધુ કેસ નોંધાતા જાય છે..અને કેટલાક રાજ્યોમાં વાયરસનો ખતરનાક વેરિએંટ પણ જોવા મળ્યો છે.ત્યારે સ્થિતિની ગંભીરતાને જોતા દેશના 300 વૈજ્ઞાનિકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. અપીલ કરી છે કે, વૈજ્ઞાનિકોને તમામ પ્રકારના ડેટાના અભ્યાસની મંજૂરી મળે.જેનાથી વાયરસને વધુ નજીકથી સમજી શકાય..અને યોગ્ય સમયે યોગ્ય પગલા પણ ભરી શકાય.
Related Posts
રાજ્ય સરકારની બધી કચેરીઓ આવતીકાલ શનિવાર 5 જૂન ના રોજ કાર્યરત એટલેકે ખુલ્લી રહેશે.
*રાજ્ય સરકારની બધી કચેરીઓ આવતીકાલ શનિવાર 5 જૂન ના રોજ કાર્યરત એટલેકે ખુલ્લી રહેશે*.*મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીએ આ નિર્ણયની જાહેરાત…
*પશ્ચિમ આફ્રિકામાં ફસાયા વડોદરાના યુવાન સહિત 26 લોકો* ભારતીય શિપને આંતરરાષ્ટ્રીય જળ સીમામાં આંતરીને રોકી દેવાયું સાંસદ રંજનબેન…
અમદાવાદના CTM બ્રિજ નીચે એક કાર માં લાગી અચાનક આગ..
અમદાવાદના CTM બ્રિજ નીચે એક કાર માં લાગી અચાનક આગ..
