ગુજરાતમાં કોરોનાની સ્થિતિ ગંભીર બની રહિ છે ત્યારે પ્રધાનો, ધારાસભ્યો કે સચિવાલયના અધિકારીઓ પણ બાકાત રહ્યાં નથી. જેને લઈ મુખ્યપ્રધાન રૂપાણીએ, ગુજરાતના તમામ પ્રધાનોના અંગત સ્ટાફને કોરોના વેક્સિન લેવા માટે સુચના આપી છે. રાજ્ય પ્રધાન મંડળના તમામ સ્ટાફ ઉપરાંત સચિવાલયના તમામ કર્મચારીઓને પણ કોરોના સામે રક્ષણ આપવા માટે કોરોનાની વેક્સિના આપવાનો નિર્ણય કર્યો છે.
Related Posts
*ત્રીજી સિનિયર રાષ્ટ્રીય ડૉજબૉલ ચેમ્પિયનશિપમાં ગુજરાત ટીમે જીત્યો સિલ્વર મેડલ*
*ત્રીજી સિનિયર રાષ્ટ્રીય ડૉજબૉલ ચેમ્પિયનશિપમાં ગુજરાત ટીમે જીત્યો સિલ્વર મેડલ* વડોદરા, સંજીવ રાજપૂત: ગુજરાત ડૉજબૉલ અસોસિયેશનના જનરલ સેક્રેટરી પલક સોનદરવાના…
માનવ જીંદગી બચાવવા માટે જરૂરી દવાઓના કાળાબજારીયા ઓ સામે રાજય સરકારની લાલ આંખ
અખબારી યાદી માનવ જીંદગી બચાવવા માટે જરૂરી દવાઓના કાળાબજારીયા ઓ સામે રાજય સરકારની લાલ આંખ ¤ Amphotericin-B Injection IP 50…
સોલા સિવિલ હોસ્પિટલનો સુખદ અનુભવ: નિવૃત્ત અધિકારી જયેશભાઈ દેસાઇએ ખાનગી હોસ્પિટલોના સ્થાને સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લીધી
સોલા સિવિલ હોસ્પિટલનો સુખદ અનુભવ: નિવૃત્ત અધિકારી જયેશભાઈ દેસાઇએ ખાનગી હોસ્પિટલોના સ્થાને સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લીધી અમદાવાદ: સામાન્ય…
