ગુજરાતમાં કોરોનાની સ્થિતિ ગંભીર બની રહિ છે ત્યારે પ્રધાનો, ધારાસભ્યો કે સચિવાલયના અધિકારીઓ પણ બાકાત રહ્યાં નથી. જેને લઈ મુખ્યપ્રધાન રૂપાણીએ, ગુજરાતના તમામ પ્રધાનોના અંગત સ્ટાફને કોરોના વેક્સિન લેવા માટે સુચના આપી છે. રાજ્ય પ્રધાન મંડળના તમામ સ્ટાફ ઉપરાંત સચિવાલયના તમામ કર્મચારીઓને પણ કોરોના સામે રક્ષણ આપવા માટે કોરોનાની વેક્સિના આપવાનો નિર્ણય કર્યો છે.
Related Posts
નર્મદા મર્ડર કેસમાં રાજકોટના નવનિયુક્ત ACPના પિતાની હત્યાનો ભેદ ઉકેલાયો
નર્મદા મર્ડર કેસમાં રાજકોટના નવનિયુક્ત ACPના પિતાની હત્યાનો ભેદ ઉકેલાયો ACPના પિતાની નર્મદામાં પાવડાના ઘા મારી હત્યા કરાઈ હતી ACP…
બ્રેકિંગ : ગીર સોમનાથ ઉનામાં નકલી ઘી ના કાળા કારોબાર પર પોલીસ નો દરોડો..
બ્રેકિંગ : ગીર સોમનાથ ઉનામાં નકલી ઘી ના કાળા કારોબાર પર પોલીસ નો દરોડો.. ઉના પોલીસે લુહાર ચોક માં…
*📌ભરૂચ: ઝઘડિયા જી.આઈ.ડી.સી.માં આવેલ ટેન્જેંટ સાયન્સ કંપનીમાં બ્લાસ્ટ*
*📌ભરૂચ: ઝઘડિયા જી.આઈ.ડી.સી.માં આવેલ ટેન્જેંટ સાયન્સ કંપનીમાં બ્લાસ્ટ* ટેન્કરમાંથી નાઈટ્રિક એસિડ ટેન્કમાં ખાલી કરતાં બ્લાસ્ટ થયો ઘટનાને પગલે ઝઘડિયા…
