ગુજરાતમાં કોરોનાની સ્થિતિ ગંભીર બની રહિ છે ત્યારે પ્રધાનો, ધારાસભ્યો કે સચિવાલયના અધિકારીઓ પણ બાકાત રહ્યાં નથી. જેને લઈ મુખ્યપ્રધાન રૂપાણીએ, ગુજરાતના તમામ પ્રધાનોના અંગત સ્ટાફને કોરોના વેક્સિન લેવા માટે સુચના આપી છે. રાજ્ય પ્રધાન મંડળના તમામ સ્ટાફ ઉપરાંત સચિવાલયના તમામ કર્મચારીઓને પણ કોરોના સામે રક્ષણ આપવા માટે કોરોનાની વેક્સિના આપવાનો નિર્ણય કર્યો છે.
Related Posts
જામનગરના ધુંવાવ ગામની મુલાકાત લેતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ.
જામનગરના ધુંવાવ ગામની મુલાકાત લેતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલે ભારે વરસાદ થી સૌથી વધુ અસર પામેલા…
રાજપીપળામાં ગૌરીવ્રતમાં પહેલી વાર સવારે માત્ર વગર મંદિરોમાં પૂજા કરવા આવતી બહેનોને માસ્કનું વિતરણ કરાયું.
બહેનો માસ્ક પહેરીને અને સોસીયલ ડિસ્ટન્સ રાખીને પૂજા કરવા માર્ગદર્શન અપાયું.જન કલ્યાણ સેવા ટ્રસ્ટ દ્વારા નગરમાં વિવિધ મંદિરોમાં જે બ્રાહ્મણો…
*📍1,2 અને 6 માર્ચે PMની બંગાળની મુલાકાતે*
*📍1,2 અને 6 માર્ચે PMની બંગાળની મુલાકાતે* 1 માર્ચના રોજ આરામબાગમાં PMની રેલી 2 માર્ચે PMની કૃષ્ણનગરમાં રેલી 6 માર્ચે…
