ગુજરાતમાં કોરોનાની સ્થિતિ ગંભીર બની રહિ છે ત્યારે પ્રધાનો, ધારાસભ્યો કે સચિવાલયના અધિકારીઓ પણ બાકાત રહ્યાં નથી. જેને લઈ મુખ્યપ્રધાન રૂપાણીએ, ગુજરાતના તમામ પ્રધાનોના અંગત સ્ટાફને કોરોના વેક્સિન લેવા માટે સુચના આપી છે. રાજ્ય પ્રધાન મંડળના તમામ સ્ટાફ ઉપરાંત સચિવાલયના તમામ કર્મચારીઓને પણ કોરોના સામે રક્ષણ આપવા માટે કોરોનાની વેક્સિના આપવાનો નિર્ણય કર્યો છે.
Related Posts
*ભાભર તાલુકામાં પ્રાથમિક શાળામાં ભણતા બાળકને માર માર્યાનો પરિવારજનોએ લગાવ્યો આક્ષેપ*
*ભાભર તાલુકામાં પ્રાથમિક શાળામાં ભણતા બાળકને માર માર્યાનો પરિવારજનોએ લગાવ્યો આક્ષેપ* એબીએનએસ ભાભર: ભાભર તાલુકાના દેરીયાવાળા રૂની પ્રાથમિક શાળાના બાળકને…
અમદાવાદના ગરબા રસીકો માટે મોટા સમાચાર
અમદાવાદના ગરબા રસીકો માટે મોટા સમાચારરાજપથ અને કર્ણાવતીમાં નહીં થાય નવરાત્રિસરકાર છૂટ આપે તો પણ નહીં યોજે નવરાત્રિમહામારીને લઈને આયોજકો…
કોવીડની ઉત્તમ સારવાર અમદાવાદ સિવિલમાંથી એપ્રિલ મહિનામાં 1100 થી વધુ દર્દીઓને રજા અપાઈ
*કોવીડની ઉત્તમ સારવાર અમદાવાદ સિવિલમાંથી એપ્રિલ મહિનામાં 1100 થી વધુ દર્દીઓને રજા અપાઈ. 9 એપ્રિલે સૌથી વધુ 154 દર્દીઓને ડિસ્ચાર્જ…
