ગુજરાતમાં કોરોનાની સ્થિતિ ગંભીર બની રહિ છે ત્યારે પ્રધાનો, ધારાસભ્યો કે સચિવાલયના અધિકારીઓ પણ બાકાત રહ્યાં નથી. જેને લઈ મુખ્યપ્રધાન રૂપાણીએ, ગુજરાતના તમામ પ્રધાનોના અંગત સ્ટાફને કોરોના વેક્સિન લેવા માટે સુચના આપી છે. રાજ્ય પ્રધાન મંડળના તમામ સ્ટાફ ઉપરાંત સચિવાલયના તમામ કર્મચારીઓને પણ કોરોના સામે રક્ષણ આપવા માટે કોરોનાની વેક્સિના આપવાનો નિર્ણય કર્યો છે.
Related Posts
કેન્દ્રિય ગૃહ મંત્રીશ્રીની ગ્રાન્ટમાંથી સોલા સિવિલ અને ગાંધીનગર સિવિલ હોસ્પિટલને ૫૦ પોર્ટેબલ બાયપેપ મશીન અપાયા
*કેન્દ્રિય ગૃહ મંત્રીશ્રીની ગ્રાન્ટમાંથી સોલા સિવિલ અને ગાંધીનગર સિવિલ હોસ્પિટલને ૫૦ પોર્ટેબલ બાયપેપ મશીન અપાયા* અમદાવાદ: કોરોનાના કપરા સમયમાં દરેક…
*📌 અમદાવાદનાં જશોદાનગરમાંથી ઝડપાયો 17 કિલો ગાંજો* * SOG એ ગાંજાના જથ્થા સાથે એકની કરી ધરપકડ.
બે વર્ષ થી કોરોનામાં માટલા ઉદ્યોગ મરણ પથારીએ
રાજપીપળા,તિલક્વાડામા ભર ઉનાળે માટલા ઉધ્યોગને કોરોનાનુલાગ્યું ગ્રહણ બે વર્ષ થી કોરોનામાં માટલા ઉદ્યોગ મરણ પથારીએ એડવાન્સ બનાવી રાખેલા ધૂળ ખાતા…
