ગુજરાતમાં કોરોનાની સ્થિતિ ગંભીર બની રહિ છે ત્યારે પ્રધાનો, ધારાસભ્યો કે સચિવાલયના અધિકારીઓ પણ બાકાત રહ્યાં નથી. જેને લઈ મુખ્યપ્રધાન રૂપાણીએ, ગુજરાતના તમામ પ્રધાનોના અંગત સ્ટાફને કોરોના વેક્સિન લેવા માટે સુચના આપી છે. રાજ્ય પ્રધાન મંડળના તમામ સ્ટાફ ઉપરાંત સચિવાલયના તમામ કર્મચારીઓને પણ કોરોના સામે રક્ષણ આપવા માટે કોરોનાની વેક્સિના આપવાનો નિર્ણય કર્યો છે.
Related Posts
*📌રાજકોટમાં એક વૃદ્ધાએ માનિસક બિમારીથી કંટાળી કર્યો આપઘાત*
*📌રાજકોટમાં એક વૃદ્ધાએ માનિસક બિમારીથી કંટાળી કર્યો આપઘાત* મવડી ગામમાં ઘરનાં ફળિયામાં પોતાના પર કેરોસીન છાંટી આગ ચાંપી જીવન…
⭕ *ગુજરાતમાં નવા 712 પોઝિટિવ કેસ નોંધાયા,22 લોકોનાં મોત ,473 લોકોને ડિસ્ચાર્જ કરાયા*
⭕ 24 કલાકમાં સુરત 253,અમદાવાદ 172,રાજકોટ 47,ભાવનગર 20,વલસાડ 19,ગાંધીનગર-ભરૂચ 15,નવસારી 11,જૂનાગઢ-બનાસકાંઠા-ખેડા 10,જામનગર-મહેસાણા 8,અરવલ્લી-કચ્છ 7,પાટણ-સુરેન્દ્રનગર-સાબરકાંઠા 6,આણંદ-ગીર સોમનાથ 4,મોરબી 3,પંચમહાલ-મહીસાગર-બોટાદ-અમરેલી 2,દાહોદ-જૂનાગઢ-દ્વારકા 1…
પાલેજ રેલવે સ્ટેશન નજીક એક અજાણ્યા યુવકનું ટ્રેનની અડફેટે મોત નિપજ્યું..
*પાલેજ બ્રેકીંગ…* પાલેજ રેલવે સ્ટેશન નજીક એક અજાણ્યા યુવકનું ટ્રેનની અડફેટે મોત નિપજ્યું.. પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી આગળની વધુ…
