ગુજરાતમાં કોરોનાની સ્થિતિ ગંભીર બની રહિ છે ત્યારે પ્રધાનો, ધારાસભ્યો કે સચિવાલયના અધિકારીઓ પણ બાકાત રહ્યાં નથી. જેને લઈ મુખ્યપ્રધાન રૂપાણીએ, ગુજરાતના તમામ પ્રધાનોના અંગત સ્ટાફને કોરોના વેક્સિન લેવા માટે સુચના આપી છે. રાજ્ય પ્રધાન મંડળના તમામ સ્ટાફ ઉપરાંત સચિવાલયના તમામ કર્મચારીઓને પણ કોરોના સામે રક્ષણ આપવા માટે કોરોનાની વેક્સિના આપવાનો નિર્ણય કર્યો છે.
Related Posts
*અઢી વર્ષની ઉમર સુધી ખોરાકનો એક દાણો પણ ન લઇ શકતા બે બાળકોને સિવિલના ડોક્ટરોએ દુર્લભ સર્જરી કરીને પીડામુક્ત કર્યા*
*અઢી વર્ષની ઉમર સુધી ખોરાકનો એક દાણો પણ ન લઇ શકતા બે બાળકોને સિવિલના ડોક્ટરોએ દુર્લભ સર્જરી કરીને પીડામુક્ત કર્યા*…
*📍સુરતમાં 20 વર્ષીય પરિણીતાનું રહસ્યમય મોત*
*📍સુરતમાં 20 વર્ષીય પરિણીતાનું રહસ્યમય મોત* ચોથા માળે સૂકવેલી ચાદર લેવા ગઈ ને નીચે પટકાઈ, બૂમાબૂમ થતા પરિવાર દોડી…
કોઈપણ વાલીને કોઈપણ સ્કૂલમાંથી પોતાના પુત્ર/પુત્રીનું *એલ.સી.* જોઈતું હોય અને ફીના કારણે અટકતું હોય તો શુ કરવું.?
સૌ કોઈ વાલીઓને પ્રણામ 🙏🏻 નમસ્કાર… કોઈપણ વાલીને કોઈપણ સ્કૂલમાંથી પોતાના પુત્ર/પુત્રીનું *એલ.સી.* જોઈતું હોય અને ફીના કારણે અટકતું હોય…
