અમદાવાદમાં પોઝિટિવ કેસનો આંક દરરોજ 200 નજીક પહોંચી રહ્યો છે. તેમ છતાં બજારોમાં ભીડ નજર આવી રહી છે. ત્યારે સતત વધતા કેસથી તંત્ર એલર્ટ થયું છે અને કડક કાર્યવાહી કરી છે. શહેરમાં ચાલતી હોટલ-રેસ્ટોરન્ટ અને ખાણીપીણી બજારમાં SOPનું પાલન કરવા આદેશ કરાયો છે. સાથે જ હોટલ-ખાણીપીણી બજાર તેમજ મોટા ભીડ વાળા માર્કેટ, આલ્ફા મોલ સહિત મોટા મોલ રાત્રે 10 વાગ્યા બાદ બંધ કરવા આદેશ કરાયો છે.
Related Posts
અમદાવાદ ના વસ્ત્રાલ રિગરોડ પર વિચિત્ર અકસ્માત ની ઘટના આવી સામે.
*બ્રેકીંગ* અમદાવાદ ના વસ્ત્રાલ રિગરોડ પર વિચિત્ર અકસ્માત ની ઘટના આવી સામે. આઈશર અને ટેલર વચ્ચે ટક્કર અમદાવાદ: અમદાવાદ ના…
આજે ગુજરાતમાં રેકોર્ડબ્રેક 13,804 કેસ નોંધાયા, 142 લોકોના મોત
23.04.2021 update 🚨🚨🚨🚨🚨🚨🚨 *આજે ગુજરાતમાં રેકોર્ડબ્રેક 13,804 કેસ નોંધાયા, 142 લોકોના મોત* *અમદાવાદમાં 5470 કેસ**સુરતમાં 2817 કેસ**રાજકોટમાં 719 કેસ**વડોદરામાં 716…
યાત્રાધામ શામળાજી મંદિર આવતીકાલથી શ્રદ્ધાળુઓ માટે ખૂલશે
પાવાગઢ મંદિર 10 જૂન સુધી બંધ અંબાજી મંદિર 4 જૂન સુધી બંધ દ્વારકાધીશ મંદિર 4 જૂન સુધી બંધ ડાકોર મંદિર…
