અમદાવાદમાં પોઝિટિવ કેસનો આંક દરરોજ 200 નજીક પહોંચી રહ્યો છે. તેમ છતાં બજારોમાં ભીડ નજર આવી રહી છે. ત્યારે સતત વધતા કેસથી તંત્ર એલર્ટ થયું છે અને કડક કાર્યવાહી કરી છે. શહેરમાં ચાલતી હોટલ-રેસ્ટોરન્ટ અને ખાણીપીણી બજારમાં SOPનું પાલન કરવા આદેશ કરાયો છે. સાથે જ હોટલ-ખાણીપીણી બજાર તેમજ મોટા ભીડ વાળા માર્કેટ, આલ્ફા મોલ સહિત મોટા મોલ રાત્રે 10 વાગ્યા બાદ બંધ કરવા આદેશ કરાયો છે.
Related Posts
નૃત્ય કલા ગુરૂ બીના મહેતા દ્વારા ગુરુપૂજન.
નૃત્ય કલા ગુરૂ બીના મહેતા દ્વારા ગુરુપૂજન.
નર્મદા જિલ્લામાં ગરમીની મોસમમા ઉઘડપગાં ગરીબ જનો માટે ખુલી પગરખાની પરબ.
નર્મદા જિલ્લામાં ગરમીની મોસમમા ઉઘડપગાં ગરીબ જનો માટે ખુલી પગરખાની પરબ. માંગરોળના સેવાભાવી મહેન્દ્ર પ્રજાપતિ ગામે ગામે શાળાઓ, આશ્રમશાળાઓમા જઈને…
*માં તારા લાલ પર અમને ગર્વ છે.. હવાલદાર ભદોરિયા કુલદીપ સુરેશ સિંહે રાષ્ટ્રની સુરક્ષામાં અંતિમ શ્વાસ લીધા.*
અમદાવાદ: હવાલદાર ભદોરિયા કુલદીપ સુરેશ સિંહે 25 સપ્ટેમ્બર 2000ના રોજ ભારતીય સૈન્યમાં પ્રવેશ મેળવ્યો હતો. અભૂતપૂર્વ બહાદુરી ધરાવતા અને અજેય…
