અમદાવાદમાં પોઝિટિવ કેસનો આંક દરરોજ 200 નજીક પહોંચી રહ્યો છે. તેમ છતાં બજારોમાં ભીડ નજર આવી રહી છે. ત્યારે સતત વધતા કેસથી તંત્ર એલર્ટ થયું છે અને કડક કાર્યવાહી કરી છે. શહેરમાં ચાલતી હોટલ-રેસ્ટોરન્ટ અને ખાણીપીણી બજારમાં SOPનું પાલન કરવા આદેશ કરાયો છે. સાથે જ હોટલ-ખાણીપીણી બજાર તેમજ મોટા ભીડ વાળા માર્કેટ, આલ્ફા મોલ સહિત મોટા મોલ રાત્રે 10 વાગ્યા બાદ બંધ કરવા આદેશ કરાયો છે.
Related Posts
CBSE ધોરણ – 10ની પરીક્ષા રદ્દ
CBSE ધોરણ – 10ની પરીક્ષા રદ્દ CBSE ધો – 12ની પરીક્ષા સ્થગિત 1 જૂને ધો – 12ની પરીક્ષા અંગે સમીક્ષા…
કોરોના ના વધતા જતા કેસોને ધ્યાને લઈ નર્મદા જિલ્લાની દરેક પ્રાથમિક શાળામાં કોવીડ કેર સેન્ટર શરૂ કરવાનો આદેશ થયો.
કોરોના ના વધતા જતા કેસોને ધ્યાને લઈ નર્મદા જિલ્લાની દરેક પ્રાથમિક શાળામાં કોવીડ કેર સેન્ટર શરૂ કરવાનો આદેશ થયો. જિલ્લા…
*📌ગુજરાતનાં ખેડૂતો માટે રાજ્ય સરકારની મોટી જાહેરાત*
*🗯️BREAKING* *📌ગુજરાતનાં ખેડૂતો માટે રાજ્ય સરકારની મોટી જાહેરાત* ખેડૂતોને કુલ 10 કલાક આપવામાં આવશે વીજળી કચ્છ, મહેસાણા, સુરેન્દ્રનગર,ખેડા,…
