અમદાવાદમાં પોઝિટિવ કેસનો આંક દરરોજ 200 નજીક પહોંચી રહ્યો છે. તેમ છતાં બજારોમાં ભીડ નજર આવી રહી છે. ત્યારે સતત વધતા કેસથી તંત્ર એલર્ટ થયું છે અને કડક કાર્યવાહી કરી છે. શહેરમાં ચાલતી હોટલ-રેસ્ટોરન્ટ અને ખાણીપીણી બજારમાં SOPનું પાલન કરવા આદેશ કરાયો છે. સાથે જ હોટલ-ખાણીપીણી બજાર તેમજ મોટા ભીડ વાળા માર્કેટ, આલ્ફા મોલ સહિત મોટા મોલ રાત્રે 10 વાગ્યા બાદ બંધ કરવા આદેશ કરાયો છે.
Related Posts
ડૉક્ટરોની ચેતવણી- ‘ભારતમાં કોરોનાની આ તો શરૂઆત છે, આકરા સમય માટે તૈયાર રહો’*
Covid-19 Crisis : દિલ્હીની મેક્સ હૉસ્પિટલમાં એમ્બ્યુલન્સ મારફતે સતત દર્દીઓને લાવવામાં આવી રહ્યા છે. અહીં 20 ટકા બેડ કોરોના દર્દીઓ…
ભરૂચની વેલ્ફેર કોવિડ હોસ્પિટલમાં લાગી આગ..
ભરૂચ* ભરૂચની વેલ્ફેર કોવિડ હોસ્પિટલમાં લાગી આગ.. આગથી 16 લોકોના મૃત્યુ.. 58 દર્દી હતા દાખલ. 14 દર્દીઓ અને 2 સ્ટાફ…
ઘીકાંટા પાંચ ભાઈની પોળમાં 2 માળનું મકાન ધરાસાયી કોઈ જાનહાની નહીં.
ઘીકાંટા પાંચ ભાઈની પોળમાં 2 માળનું મકાન ધરાસાયી કોઈ જાનહાની નહીં.
