અમદાવાદમાં પોઝિટિવ કેસનો આંક દરરોજ 200 નજીક પહોંચી રહ્યો છે. તેમ છતાં બજારોમાં ભીડ નજર આવી રહી છે. ત્યારે સતત વધતા કેસથી તંત્ર એલર્ટ થયું છે અને કડક કાર્યવાહી કરી છે. શહેરમાં ચાલતી હોટલ-રેસ્ટોરન્ટ અને ખાણીપીણી બજારમાં SOPનું પાલન કરવા આદેશ કરાયો છે. સાથે જ હોટલ-ખાણીપીણી બજાર તેમજ મોટા ભીડ વાળા માર્કેટ, આલ્ફા મોલ સહિત મોટા મોલ રાત્રે 10 વાગ્યા બાદ બંધ કરવા આદેશ કરાયો છે.
Related Posts
ત્રીજી લહેરને ધ્યાને રાખીને તમામ પ્રકારની કામગીરી આંરભાઈ.
નર્મદા જિલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલ સહિત કુલ-૪૮૦ જેટલા બેડને સેન્ટ્રલી ઓક્સિજન લાઇન દ્વારા ઓક્સિજનની સુવિધા ઉપલબ્ધ કરાઇ ત્રીજી લહેરને…
નર્મદા સુગર ફેકટરી ધારીખેડા
ખાતે જળ સંચય તેમજ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો
ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી અને પ્રદીપસિંહ વાઘેલાનું નર્મદામા આગમન નર્મદા સુગર ફેકટરી ધારીખેડાખાતે જળ સંચય તેમજ વૃક્ષારોપણનો કાર્યક્રમ…
BREAKING…..મોરબી જિલ્લાના હળવદ GIDCમાં દીવાલ ધરાશયી થતા 12 શ્રમિકોના મૌત. અમદાવાદ: મોરબી જિલ્લાના હળવદ GIDCમાં બની ગોઝારી દુર્ઘટના. સાગર સોલ્ટમાં…
